Webdunia - Bharat's app for daily news and videos

Install App

લ્યો બોલો ફૂટપાથ પર અત્તર વેચનાર યુવકને આઇટીની 28 કરોડની નોટિસ

Webdunia
શનિવાર, 25 માર્ચ 2023 (10:20 IST)
ગુજરાતમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના જાહેર માર્ગો પર અત્તર વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એક વ્યક્તિને ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા 28 કરોડની નોટીસ ફટકારવામાં આવી છે. આ નોટીસ જોઇને યુવકના હોશ ઉડી ગયા હતા. તેણે વકીલનો સંપર્ક કરીને તેણે આ પ્રકારના કોઇ ટ્રાંજેક્શન ન કર્યા હોવાનું જણાવ્યું હતું. હવે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે તો કોઇ નવાઇ નહી. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ક્મ ટેક્સની નોટીસનો શું જવાબ આપવો તે અંતે પણ યુવક અજાણ છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે આઇટી દ્વારા તપાસ કરવામાં આવશે કે રિટર્ન ભરવામાં આવ્યું છે કે નહી. જો ભરાયું નહી હોય તો વેપારીએ રિટર્ન ભરવું પડશે.  જો સંતોષકારક જવાબ નહીં મળે તો આખો મામલો એસેસમેન્ટમાં જશે અને ત્યાં જે ડિમાન્ડ આવે તે રકમ ભરી દેવી પડશે. દરમિયાન આઇટીએ નોટિસમાં કયા-કયા દેશમાં કયા વર્ષ દરમિયાન કેટલું એક્સપોર્ટ કરાયું તેની પણ વિગતો સામેલ કરી છે, જેમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ચીન બતાવવામાં આવ્યું છે.
 
વકીલના જણાવ્યું મુજબ આ કેસમાં મોટો ફ્રોડ થયો હોય શકે છે. જેને નોટિસ મળી છે એ નાનું કામ કરીને માંડ ગુજરાન ચલાવે છે. એના ડોક્યુમેન્ટનો દુરુપયોગ થયો હશે. કોણે-કોણે ડોક્યુમેન્ટ લીધા અને બાદમાં શું થયું એ બધી વિગતો મળ્યા બાદ કાર્યવાહી કરીશું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

આગળનો લેખ
Show comments