Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vadodara Canal- વડોદરામાં કેનાલમાંથી 18 હજાર કિલો લીલ નીકળી

Webdunia
ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (10:37 IST)
વડોદરામાં કેનાલમાંથી 18 હજાર કિલો લીલ નીકળી
 
વડોદરામાં 5 લાખ લોકોને પાણી પૂરું પાડતી કેનાલમાંથી 15 દિવસમાં જ 18 હજાર કિલો લીલ નીકળી
15 દિવસમાં જ 18 હજાર કિલો જેટલી લીલ નીકળી હોવાનો કોન્ટ્રાક્ટના કર્મીઓનો અંદાજ છે. 
 
વડોદરાવાસીઓને રોજનું 7.5 કરોડ લીટર પાણી પૂરું પાડતી આ નર્મદા કેનાલના આ પોઇન્ટ પરથી રોજની 1000 કિલો લીલ તરવૈયા કાઢે છે. 15 દિવસમાં જ 18 હજાર કિલો જેટલી લીલ નીકળી હોવાનો કોન્ટ્રાક્ટના કર્મીઓનો અંદાજ છે.

સંબંધિત સમાચાર

મગ છે ગુણોની ખાણ, સવારે નાસ્તામાં બાફીને ખાવાથી સ્વાસ્થ્યને થશે જબરદસ્ત ફાયદો

Organic Fertilizer- હોમમેઇડ ઓર્ગેનિક ખાતર કેવી રીતે બનાવવું

સવારે ઉઠ્યા પછી પાણી પીવાથી શું ફાયદા થાય છે, જાણો કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ?

કૂલરથી ઠંડી હવા માટે અજમાવો આ ઉપાય, આપશે ઠંડી ઠંડી હવા

Brothers Day Wishes & Quotes 2024: બ્રધર્સ ડે પર આ સુંદર મેસેજ દ્વારા તમારા ભાઈને વ્યક્ત કરો તમારો પ્રેમ

HBD Jethalal- સલમાનની ફિલ્મથી કર્યુ ડેબ્યૂ, આજે આટલા કરોડના માલિક

દીપિકા પાદુકોણની પ્રેગનેંસી ગ્લોના દિવાના થયા રણવીર સિંહ, વાઈફને લોકોની ખરાબ નજર બચાવવા માટે કર્યુ આ કામ

પતિના આંખની સર્જરી પછી સિદ્ધિવિનાયક મંદિર પહોચી પરિણિતી ચોપડા, પત્નીને ભીડમાંથી બચાવતા જોવા મળ્યા રાઘવ ચડ્ઢા

અભિનેત્રી લૈલા ખાનના કાતિલ પિતા પરવેઝને ફાંસીની સજા, મર્ડર કેસમાં 13 વર્ષ પછી આવ્યો નિર્ણય

'ભાભીજી ઘર પર હૈ' ફેમ ફિરોજ ખાનનુ નિધન, હાર્ટ એટેકે લીધો જીવ

આગળનો લેખ
Show comments