Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vadodara Canal- વડોદરામાં કેનાલમાંથી 18 હજાર કિલો લીલ નીકળી

Webdunia
ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (10:37 IST)
વડોદરામાં કેનાલમાંથી 18 હજાર કિલો લીલ નીકળી
 
વડોદરામાં 5 લાખ લોકોને પાણી પૂરું પાડતી કેનાલમાંથી 15 દિવસમાં જ 18 હજાર કિલો લીલ નીકળી
15 દિવસમાં જ 18 હજાર કિલો જેટલી લીલ નીકળી હોવાનો કોન્ટ્રાક્ટના કર્મીઓનો અંદાજ છે. 
 
વડોદરાવાસીઓને રોજનું 7.5 કરોડ લીટર પાણી પૂરું પાડતી આ નર્મદા કેનાલના આ પોઇન્ટ પરથી રોજની 1000 કિલો લીલ તરવૈયા કાઢે છે. 15 દિવસમાં જ 18 હજાર કિલો જેટલી લીલ નીકળી હોવાનો કોન્ટ્રાક્ટના કર્મીઓનો અંદાજ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments