Webdunia - Bharat's app for daily news and videos

Install App

છોટાઉદેપુર અવર જવર માટે ૧૨ રસ્તાઓ બંધ, પાણી ઓસર્યા પછી પણ પસાર થવાની મંજુરી ન મળે ત્યાં સુધી પસાર થવું નહીં

Webdunia
સોમવાર, 11 જુલાઈ 2022 (12:30 IST)
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે માર્ગ અને મકાન(સ્ટેટ) દ્વારા ૧૨ રસ્તાઓ અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. અવર જવર માટે બંધ કરવામાં આવેલા આ રસ્તાઓ પર પાણી ઓસર્યા બાદ પણ જયાં સુધી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પસાર થવા અનુમતિ આપવામાં ન આવે ત્યાં સુધી અવર જવર માટે બંધ કરેલ રસ્તાઓ પરથી પસાર થઇ શકાશે નહીં.
 
છોટાઉદેપુર જીલ્લામાં થયેલા ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓ ૧૨ રસ્તાઓ અવર જવર માટે બંધ કરવામાં આવ્યા હતા. આ બંધ કરવામાં આવેલા રસ્તાઓની બંને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા અવર જવર માટે બંધ કરવામાં આવેલા રસ્તાઓ પરથી પાણી ઓસર્યા બાદ પણ જયાં સુધી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રસ્તા પરથી પસાર થવા માટે અનુમતિ આપવામાં નહીં આવે ત્યાં સુધી આ રસ્તાઓ પરથી અવર જવર નહીં કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ભારે ભીડને કારણે નાસભાગ મચી, 9 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

રાયપુરઃ બિલ્ડિંગના બીજા માળે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી, બેના કરૂણ મોત, 2 ઘાયલ

મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

આગળનો લેખ
Show comments