Webdunia - Bharat's app for daily news and videos

Install App

સામખિયાળીમાં ભાજપના એમએલએના ભોજનાલયમાં શંકરસિંહે ભોજન લીધું.

સામખિયાળીમાં ભાજપના એમએલએના ભોજનાલયમાં શંકરસિંહે ભોજન લીધું.
Webdunia
બુધવાર, 27 સપ્ટેમ્બર 2017 (13:15 IST)
ગુજરાતમાં ચૂંટણી ટાણે જ ત્રીજા મોરચા તરીકે જન વિકલ્પ મોરચો શરૂ કરનારા શંકરસિંહ વાઘેલાએ સામખિયાળીમાં ભાજપના ધારાસભ્ય સંચાલિત ભોજનાલયમાં બપોરનું ભોજન લઇને કચ્છનો પ્રવાસ શરૂ કર્યો હતો.
માતાના મઢમાં માતાજીને શીશ ઝુકાવી શંકરસિંહે કહ્યું હતું કે, લોકોના પ્રશ્નો ઉકેલવામાં ભાજપ નિષ્ફળ નિવડ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, બીન અનામતમાં આવતી હોય તેવી જ્ઞાતિઓને પણ અલગથી 50 અનામત મળવી જોઇએ. આગામી ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર જનવિકલ્પ મોરચાના ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.  તેમણે ભોજનાલય પરિસરમાં આવેલા આયુર્વેદિક સ્ટોરની મુલાકાત લઇને શુભેચ્છા પાઠવી હતી.પોલીસ સ્ટેશન પાસે આવેલી હોટલ પર પહોંચેલા બાપુએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકોને સંબોધતાં જણાવ્યું હતું કે, તમારો ઉમેદવાર તમે જ નક્કી કરી, 100થી વધારે બેઠક જીતીને તમારીજ સરકાર બનાવો એવી વાત લઇને કચ્છમાં આવ્યો છું.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments