Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજયસભાની ચૂંટણી બાદ ગુજરાતના રાજકારણના સમીકરણો બદલાયા

Webdunia
સોમવાર, 14 ઑગસ્ટ 2017 (14:04 IST)
રાજ્યસભાની ચૂંટણી બાદ રાજકીય સમીકરણો બદલાતા વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધનની રાજનીતિ બદલાશે 
રાજયસભાની ચૂંટણી બાદ ગુજરાતના રાજકારણના સમીકરણો બદલાયા છે. ખાસ કરીને કોંગ્રેસ અને જેડીયુની ભાઇબંધી વધુ મજબૂત થશે જયારે એનસીપી હવે ભાજપ તરફ સરક્યુ છે તે નક્કી છે. આગામી દિવસોમાં ગઠબંધનની રાજનિતીમાં પરિવર્તન જોવા મળશે. જેડીયુના એક મતે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના હાથેથી જીતનો કોળિયો છિનવી લીધો હતો. છોટુ વસાવાએ રાજકીય મિત્રતા નિભાવી અહેમદ પટેલને જ મત આપ્યો હતો. આ મતે કોંગ્રેસની ઇજજ્ત સાચવી લીધી હતી. જેડીયુના એક મતને લીધે કોંગ્રેસ સાથેનું ગઠબંધન વધુ મજબૂત થયુ છે. છોટુ વસાવાએ કહ્યું કે, બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે તો ભાજપની કંઠી પહેરી લીધી છે. એનો અર્થ એ નથી કે,અમારે પણ પહેરવી. જેડીયુ કોંગ્રેસ સાથે હાથ મિલાવી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છેકે, ગત ચૂંટણીમાં જેડીયુએ વિધાસભાની ૩૫ બેઠકો પર ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતાર્યા હતાં. એનસીપીએ છેલ્લી ઘડી સુધી અહેમદ પટેલને મત આપ્યા તેવી વાતો કરી પણ બંન્ને મતો ભાજપના ફાળે ગયા હતા. આ કારણોસર હવે ગુજરાતમાં એનસીપી અને ભાજપ એક જ છે તે વાત સાબિત થઇ છે. ગુજરાતમાં એનસીપી એકલા હાથે ચૂંટણી લડશે તે માત્ર ભાજપને સાથ આપવાનો એક પ્રયાસ જ હશે. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા અને જયંતિ બોસ્કી ભાજપ સાથે હાથ 
વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments