Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂર્વ CM રૂપાણીએ લાગુ કરેલી બિન ઉપજાઉ જમીનને ઉપજાઉ કરવાની યોજના બંધ

Webdunia
શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (18:32 IST)
પૂર્વ CM રૂપાણીએ લાગુ કરેલી મહત્વની યોજના વર્તમાન સરકારે કરી બંધ, મહેસૂલ અને કૃષિ વિભાગના સંકલન અભાવનું પરિણામ, બિન ઉપજાઉ જમીનને ઉપજાઉ કરવાની યોજનાનું સુરસુરિયું. મહેસૂલ અને કૃષિ વિભાગનું સંકલન ન જળવાતાં યોજના બંધ
 
પુર્વ CMએ લાગુ કરેલી યોજના વર્તમાન સરકારે બંધ કરી. પૂર્વ સીએમ રૂપાણીએ 19 જાન્યુઆરી 2021ના રોજ બાગાયત વિકાસ મિશન યોજના ની જાહેરાત કરી હતી જેમાં રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં પિયત પાણી આપવાની યોજનાની સફળતાને પરિણામે આ વિસ્તારોની બિન ઉપજાઉ જમીનોને પણ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ફળ-ઝાડની વાડીમાં પરિવર્તીત કરવામાં આવી હોવાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. જાહેરાત વખતે કહ્યું હતું કે, હવે રાજ્ય સરકારે આ જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ ઉજ્જડ-બંજર પડતર સરકારી જમીનોમાં પણ અદ્યતન ટેકનોલોજીના સમન્વયથી બાગાયતી ઔષધિય પાક સમૃદ્ધિ દ્વારા નવઘડતર અને ખેડૂતોની આવક બમણી કરવા, રોજગારસર્જન વધારવા આ મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની પહેલ કરી છે. પણ હાલ સમયે અનેક વિસંગતતા હોવાને કારણે યોજના બંધ કરી દેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments