Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પણ ભાજપમય, મનમોહનસિંહ માટે હોલ ફાળવવાનો ઈનકાર કર્યો હોવાની ચર્ચાઓ

Webdunia
મંગળવાર, 7 નવેમ્બર 2017 (12:53 IST)
વેપારીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરવા ઉત્સુક ગુજરાત ચેમ્બરે વેપારીઓને પરેશાન કરી મૂકનાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે ભારતના પૂર્વ વડાપ્રધાન   ડૉ. મનમોહન સિંઘને હોલની ફાળવણી કરવાનો ઇનકાર કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. પરિણામે ગુજરાત ચેમ્બરને બદલે જીએસટીને મુદ્દે ડૉ. મનમોહન સિંઘ  શાહીબાગમાં સરદાર સ્મારકમાં પ્રવચન આપશે. ગુજરાત ચેમ્બરનું મુખ્ય કાર્ય કોઈપણ રાજકીય પક્ષને ટેકો આપવાનું કે તેના હિતમાં કાર્ય કરવાનું નથી. પરંતુ વેપારીઓના પ્રશ્નોને વાચા આપીને સરકારને વેપારીઓના હિતમાં અને ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસના તેના દાવા પ્રમાણેનો માહોલ વેપારીઆલમને પૂરો પાડવા માટે રજૂઆત કરવાનો છે. તેમજ તે પ્રમાણે સરકારી નીતિઓમાં ફેરફાર લાવવાના સૂચન કરવાની તેની જવાબદારી છે. કોઈપણ રાજકીય પક્ષનું ઉપરાણું લેવાની તેની ફરજ નથી. આ મુદ્દે તેમણે કોઈપણ રાજકીય પક્ષની તરફેણ કરવાનું વલણ અપનાવવાનું હોતું નથી. તેમ છતાંય ડૉ. મનમોહન સિંઘને તેમના પ્રવચન માટે જગ્યા ન ફાળવીને ગુજરાત ચેમ્બરે ભાજપ તરફ કૂણું વલણ દાખવ્યું છે અને કોન્ગ્રેસનો અનાદર કરવાની માનસિકતા દર્શાવી છે

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments