Biodata Maker

શ્રી રામ ચાલીસા

Webdunia
શ્રી રધુબીર ભક્ત હિતકારી સુનિ લીજે પ્રભુ અરજ હમારી
નિશિ દિન ધ્યાન ઘરે જો કોઈ તા સમ ભક્ત ઔર નહિ હોઈ
ધ્યાન ધરે શિવજી મન માહી બ્રહ્મા ઈન્દ્ર પાર નહિ પાહિ
જય જય જય રધુનાથ કૃપાલા સદા કરો સંતન પ્રતિપાલા
દૂત તુમ્હાર વીર હનુમાના જાસુ પ્રભાવ તિહૂં પુર જાના
તુવ ભુજદળ્ડ પ્રચંડ કૃપાળા રાવણ મારિ સુરન પ્રતિપાલા
તુમ અનાથ કે નાથ ગોસાઈ દીનન કે હો સદા સહાઈ
બ્રહ્માદિક તવ પાર ન પાવે સદા ઈશ તુમ્હરો યશ ગાવે
ચારિઉ વેદ ભરત હૈ સાખી તુમ ભક્તનની લજ્જા રાખી
ગુણ ગાવત શારદ મન માહી સુરપતિ તાકો પાર ન પાહી
નામ તુમ્હારે લેત જો કોઈ તા સમ ધન્ય ઔર નહિ હોઈ
રામ નામ હૈ અપરમ્પારા ચારિહુ વેદન જાહિ પુકારા
ગણપતિ નામ તુમહારો લીન્હો તિનકો પ્રથમ પૂજ્ય તુમ કીન્હો.
શેષ રટત નિત નામ તુમ્હારા મહિ કો ભાર શીશ પર ધારા
ફૂલ સમાન રહત સો ભારા પ્રાવંત કોઉ ન તુમ્હરે પાર.
ભરત નામ તુમ્હરો ઉર ઘારો, તાસો કબહૂ ન રણમાં હારો.
નામ શત્રુહન હૃદય પ્રકાશા, સુમિરન હોત શત્રુ કર નાશા
લખન તુમ્હારે આજ્ઞાકારી, સદા કરત સંતન રખવારી
તાતે રણ જીતે નહિ કોઈ, યુધ્ધ જુરે યમહૂ કિન હોઈ
મહાલક્ષ્મી ઘર અવતારા સબ વિધિ કરત પાપ હો છારા
સીતા રામ પુનિતા ગાયો ભુવનેશ્વરી પ્રભાવ દિખાયો
ઘટ સો પ્રકટ ભઈ સો આઈજાકો દેખત ચન્દ્ર લજાઈ,
સો તુમ્હારે નિત પાવ પલોટતા નવો નિધ્ધિ ચરણનમાં લોટતા
સિધ્ધિ અઠારહ મંગલકારી સો તુમ પર જાવે બલિહારી
ઓરહૂ જો અનેક પ્રભુતાઈ સો સીતાઅતિ તુમહિ બનાઈ
ઈચ્છા તે કોટિન સંસારા રચત ન લાગત પલ કી બારા
જો તુમ્હારે ચરણન ચિત લાવે તાકિ મુક્તિ અવસિ હો જાવે
સુનહુ રામ તુમ તાત હમારે તુમહિ ભરત કુલ પૂજ્ય પ્રચારે
તુમહિ દેવ કુલ દેવ હમારે તુમ ગુરૂ દેવ પ્રાણ કે પ્યારે
જો કુછ હો સો તુમહી રાજા જય જય જય પ્રભુ રાખો લાજા.
રામ આત્મા પોષણ હારે જય જય જ્ય દશરથ કે પ્યારે
જય-જય-જય પ્રભુ જ્યોતિ સ્વરૂપા નિર્ગુણ બ્રહ્મ અખંડ અનૂપા
સત્ય સત્ય જય સત્યવત સ્વામી સત્ય સનાતન અંતર્યામી
સત્ય ભજન તુમ્હરો જો ગાવે સો નિશ્ચય ચારો ફલ પાવે
સત્ય શપથ ગૌરીપતિ કીન્હી તુમને ભક્તહિ સબ સિધિ દીન્હી
જ્ઞાન હૃદય દો જ્ઞાન સ્વરૂપા નમો નમો જય જગપતિ ભૂપા
ઘન્ય ધન્ય તુમ ધન્ય પ્રતાપા નામ તુમ્હાર હસ્ત સંતાપા
સત્ય શુધ્ધ દેવન મુખ ગાયા બજી દુન્દુભી શંખ બજાયા
સત્ય સત્ય તુમ સત્ય સનાતન, તુમહી હો હમરે તન મન ધન
યાકો પાઠ ક્રે જો કોઈ જ્ઞાન પ્રકટ તાકે ઉર હોઈ
આવાગમન મિટૈ તિહિ કેરા સત્ય વચન માને શિવ મેરા
ઓર આસ માનમે જો હોઈ મનવાંછિત ફલ પાવે સોઈ
તીનહુ કાલ ધયન જો લ્યાવે તુલસી દલ અરુ ફૂલ ચઢાવે
સાગ પત્ર સો ભોગ લગાવે સો નર સકલ સિધ્ધતા પાવે
અંત સમય રધુબરપુર જાઈ જહાં જન્મ હરિ ભક્ત કહાઈ
શ્રી હરિદાસ કહે અરુ ગાવે સો બૈકુળ્ઠ ધામ કો પાવે.

દોહા

સાત દિવસ જો નેમ કર, પાઠ કરે ચિત લાય
હરિદાસ હરિકૃપા સે, અવસિ ભક્તિ કો પાયા
રામ ચાલીસા જો પઢે રામ ચરણ ચિત લાય
જો ઈચ્છા મનમાં કરે, સકલ સિધ્ધ હો જાય.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૂતા પહેલા ચહેરા પર શું લગાવવું જોઈએ? અહીં જાણો શું તમારા રંગને નિખારશે.

Hanuman prasad recipe - હનુમાન જયંતી પર ભગવાન હનુમાનને લગાવો આ પ્રિય ભોગ

તમારા બાળકની ઊંચાઈ વધારવા માટે, દૂધ સાથે આ ત્રણ વસ્તુઓ આપો અસર 2 મહિનામાં દેખાશે

હાઈ યુરિક એસિડમાં ક્યા દુઃખાવો થાય છે ? જાણો કેવી રીતે કરશો કંટ્રોલ

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

વધુ જુઓ..

નવીનતમ

Sarangpur Hanuman ji : જાણો સાળંગપુર હનુમાનજી મંદિરનો અનોખો ઇતિહાસ અને મહિમા

સધી માતા - જાણો માઁ સધી નો ઈતિહાસ અને લોક કથા

Aaj nu panchang- આજનુ પંચાગ - 1 એપ્રિલ

Hanuman Jayanti 2026: હનુમાન જયંતિ પર આ 3 મંત્રોનો કરો જાપ, ધન દોલતની થશે પ્રાપ્તિ અને સમસ્યાઓમાંથી મળશે મુક્તિ

Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

આગળનો લેખ
Show comments