Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું કરીએ કે ધન વરસે રામનવમીના દિવસે ?

Webdunia
બુધવાર, 13 એપ્રિલ 2016 (00:30 IST)
ધનની લાલચ અમે બધાને હોય છે. શ્રી રામ નવમીના દિવસે જો અમે સામાન્ય વિધિ-વિધાનથી પણ સંપૂર્ણ મન અને ધ્યાનથી પૂજન કાર્ય કરાય તો અપાર ધન સંપદાની પ્રપ્તિ હોય છે. 
* રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા કરો. 
 
* નવું ઘર દુકાન અને પ્રતિષ્ઠાનમાં પૂજા-અર્ચના કરીને પ્રવેશ કરી શકાય છે. 

* નવરાત્રિના નવમા દિવસે એટલે કે રામનવમીના દિવસે માતા દુર્ગાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રીની ઉપાસના કરો અને તમારી શકતિ મુજબ માતા દુર્ગાના નામથી દીપ પ્રજ્જવલિત કરો. 
* ગરીબ અને અસહાય લોકોને એમના સામર્થ્ય મુજબ દાન-પુણ્ય કરો. 

 
* રામનો જન્મોત્સવ એવી રીતે જ ઉજવો જેમ ઘરમાં કોઈ નાનું બાળકે જન્મ લીધો હોય. 
* નવમીના દિવસે કુંવારી કન્યાઓને ભોજન  કરાવો. 
 

* કન્યાઓને ઉપહારમાં કોઈ વસ્તુ ભેંટ આપો. 
* કોઈ પ્રકારના શુભ કાર્ય કરવા માટે આ એ મહત્વપૂર્ણ દિવસ છે. 
 

* શ્રી રામ નવમીના દિવસ એ રામરક્ષાસ્ત્રોત , રામ મંત્ર , હનુમાન ચાલીસા , બજરંગ બાણ , સુંદર કાંડ ,  વગેરેના પાઠથી ન માત્ર અક્ષય પુણ્ય મળે છે પણ ધન સંપદાના નિરંત્ર વધવાના યોગ જાગૃત થાય છે. 
* કોઈ પણ નવા કાર્યની શરૂઆત , નવા વ્યાપાર શરૂ કરી શકીએ છે. 
 

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments