rashifal-2026

રક્ષાબંધન પર દરેક બહેને હાથમાં મહેંદી લગાવવી....

Webdunia
ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (15:25 IST)
રક્ષાબંધન ભારતના એક મોટું પર્વ છે , જેમાં બહેન એમના ભાઈઓના હાથ પર રાખડી બાંધે છે . આ દિવસના બહેનને આખા વર્ષ ઈંતજાર કરે છે. 
 
આ તહેવાર ખૂબ હર્ષોલ્લાસથી ઉજવાય છે અને હિન્દુ ધરમની માન્યતા છે કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મેહંદીની મહક હાથોમાં હોવી જોઈએ જેથી તહેવાર અને સંબધોમાં પણ સુંગંધ આવી જાય છે. અને તહેવારના મજા બમણા થઈ જાય છે. 
 
એથી રક્ષાબંધન પર દરેક બહેને હાથમાં મહેંદી લગાવવી જોઈએ .  અને મેંહદીતો મહિલાઓ અને છોકરીઓના એક સૌંદર્ય આભૂષણ છે. 
 
એવી રીતે લગાડો મેંહદી રંગ આવશે સરસ 
1. મેહંદી લગાવતા પહેલા હાથ કે એ ભાગને ટોનરથી સારી રીતે સાફ કરી લેવું જોઈએ જેથી એના પરથી વધારે તેલ નિકળી જાય. 
 
2. મેંહદી લગાવ્યા પછી વધારેથી વધારે 5 કલાક સુધી હાથો પર રાખો. એ વધારે સમય હાથ પર રહેશે તો વધારે રંગ આવશે. 
 
3. મેંહદી ઘટ્ટ કે જાડી ડિજાઈનો લગાવી જોઈએ  જેથીએ વધારે દિવસ સુધી હાથ પર રહે છે. 
 
4. મેંહદીને ઘટ્ટ રંગ માટે તેના પર ખાંડ અને લીંબૂનું રસ લગાવું જોઈએ. 
 
5. મેંહદી સૂકી જાય તો એને ડ્રાયરથી રગડીને છોડાવવી જોઈએ. 
 
6. મેંહદી છુટાવ્યા પછી એના પર વેજીટેબલ ઓયલ લગાડો . 
 
7. 24 કલાક સુધી સાબુના પ્રયોગ ના કરવું . 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

અરજી લેખન નમૂનો

વધુ જુઓ..

નવીનતમ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 2 માર્ચ

હોળી પહેલા આ 5 શુભ વસ્તુઓ ઘરે લાવો, આખું વર્ષ રહેશે માં લક્ષ્મીના આશીર્વાદ, ધન-ધાન્યની નહિ રહે કમી

Aaj Nu Panchang - આજનું પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Parikrama: 1, 3 કે 7, કેટલી વાર કરવી જોઈએ હોળીની પરિક્રમા? જાણો સાચી સંખ્યા, ધાર્મિક કારણ અને પરિક્રમા કરવાની વિધિ

આગળનો લેખ
Show comments