Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rakshabandhan 2023 : રાખડી બાંધતી વખતે કયા મંત્રનો કરવો જોઈએ જાપ ? જાણો શું થાય છે લાભ

Webdunia
સોમવાર, 30 ઑગસ્ટ 2021 (09:10 IST)
બહેનાને ભાઈ કી કલાઈ સે પ્યાર બાંધા હૈ, પ્યાર કે દો તાર સે સંસાર બાંધા હૈ.
ભઈયા મેરે રાખી કે બંધન કો નિભાના, ભૈયા મેરે છોટી બહેન કો ન ભુલાના. સુમન કલ્યાણપુરી અને લતા મંગેશકર દ્વારા ગાવામાં આવેલ રક્ષાબંધનનુ ગીત ભલે ખૂબ જુનુ ન હોય પણ ભાઈના હાથ પર રાખડી બાંધવાનો રિવાજ સદિયો જુનો છે.રાખડી બાંધતી વખતે જો બતાવેલ મંત્ર બોલવામાં આવે તો ભાઈનુ આયુષ્ય લાંબુ થાય છે.
 
રાખડીનુ મહત્વ
હિન્દુ શ્રાવણ મહિનાના પૂનમના દિવસે ઉજવવામાં આવનારો આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનુ પ્રતિક છે.
- આ દિવસે બહેનો જ્યા ભાઈઓના હાથ પર રક્ષાનો તાર બાંધીને તેમના સુખ સમૃદ્ધિ અને દીર્ઘાયુની કામના કરે છે.
- રક્ષા બંધનનો તહેવાર દરેક ભાઈ-બહેન માટે ખાસ હોય છે.
- રાખડીનો આ કાચો દોરો ભાઈ બહેનના પ્રેમને મજબૂતી આપે છે.
-આ ખૂબ જ ખાસ દિવસે એક બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને બદલામાં ભાઈ જીવનભર પોતાની બહેનની રક્ષા કરવાનુ વચન આપે છે.
- રાખડીની આ ડોર જેટલી પવિત્ર હોય છે તેટલી જ તાકતવર પણ
- આ એક ડોરને કારણે ભરી સભામાં કૃષ્ણએ દ્રોપદીને લાજ બચાવી હતી.
- શાસ્ત્રો મુજબ રક્ષા બંધનનો તહેવાર મનાવવાની એક ખાસ વિધી અને તેની સાથે જોડાયેલ મંત્ર પણ છે જે દિવ્ય અને ચમત્કારી પણ છે.
 
આ છે રક્ષા બંધનનો રક્ષામંત્ર
રક્ષા બંધનના દિવસે સૌ પહેલા પૂજાની થાળીમાં રાખડી સજાવીને તમારા ઈષ્ટદેવ, ભગવાન ગણેશ, શિવ અને વિષ્ણુજીને રાખડી અર્પણ કરો અને આ ખાસ મંત્રનુ ઉચ્ચારણ કરો.
 
 
યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબળ: 
તેન ત્વાં અભિબદ્દનામિ રક્ષે મા ચલ મા ચલ.  
 
હવે રાખડીથી સજેલી એ થાળી લઈને ભાઈ સામે મુકો અને તિલક લગાવીને આ મંત્રનો ઉચ્ચારણ કરતા તેના હાથમાં રાખડી બાંધો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગ્રીન ટી શૉટ ઘરે જ તૈયાર કરો, તમને સ્વાદની સાથે પોષણ પણ મળશે.

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

Essay on Artificial Intelligence અથવા AI નુ ભવિષ્ય, તકો અને સંકટ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમા AI ના યોગદાન પર નિબંધ

દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે કેવી રીતે સંબંધો જાળવી રાખ્યા?

રામાયણની વાર્તા: ભગવાન રામનું મૃત્યુ

વધુ જુઓ..

નવીનતમ

મહાકુંભમાં જઈ રહેલા લોકો, ધ્યાનમાં રાખો, જાણો ટ્રેનમાંથી ઉતર્યા પછી તમારે કેટલા કિલોમીટર ચાલવું પડશે.

Maha Kumbh Live Updates: મહાકુંભમાં નાસભાગ વચ્ચે 11 વાગ્યા પછી શરૂ થશે શાહી સ્નાન, અખાડાઓનો મોટો નિર્ણય

Prayagraj Mahakumbh Stampede : પ્રત્યક્ષદર્શીઓ પાસેથી જાણો કેવી રીતે મચી અફરાતફરી, શું હતું કારણ

Maha Kumbh Stampedes: નાસભાગમાં ગભરાયા વિના તમારી જાતને કેવી રીતે સુરક્ષિત કરવી? નોંધ 4 સલામતી Tips

Mahakumbh: મહાકુંભમાં ભાગદોડ પછી હવે અમૃત સ્નાન ક્યારે થશે? જાણો શું બોલ્યા અખાડા પરિષદના પ્રમુખ

આગળનો લેખ
Show comments