Webdunia - Bharat's app for daily news and videos

Install App

રક્ષાબંધન માટે શુભ મુહુર્ત

Webdunia
N.D
ભાઈ બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન 24 ઓગસ્ટના રોજ દિવસભર ઉજવી શકાશે.

જ્યોતિષાચાર્ય મુજબ સવારે 9.21 વાગ્યે ભદ્રા નક્ષત્ર સમાપ્ત થઈ જશે. ત્યારબાદ દિવસભર રાખડી બાંધવાનુ શુભ મૂહૂર્ત છે. ઘણા વર્ષો પછી રક્ષાબંધન પર આવુ મુહુર્ત આવ્યુ છે. પંડિતોનુ કહેવુ છે કે ભદ્રા નક્ષત્રમાં રાખડી બાંધવી વર્જિત માનવામાં આવે છે.

આ વખતે રક્ષાબંધન શુભ મુહુર્તમાં આવેલ છે. સવારે 9.21 વાગ્યે ભદ્રા નક્ષત્ર સમાપ્ત થઈ જશે. ત્યારબાદ સવારે 9.22થી બપોરે 2.05 વાગ્યા સુધી રાખડી બાંધવાનુ શ્રેષ્ઠ મુહુર્ત રહેશે. જેમા ચર, લાભ અને અમૃતના ચોધડિયા રહેશે જે રક્ષા સૂત્ર બાંધવાના હિસાબે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

પછી બપોરે 3 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી શુભનુ ચોઘડિયુ અને રાત્રે 8,21 થી 9.02 સુધી સમય રાખડી બાંધવા માટે ઉત્તમ છે. રાત્રે 10.34 વાગ્યે પૂનમ પૂરી થઈ જતી હોવાથી રાત્રે 9.02 પછી રાખડી બાંધવી નહી.

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments