Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેલવે 2.30 લાખ કરોડનું રોકાણ કરશે

14 લાખ કર્મચારીઓને ફાયદો થશે

વેબ દુનિયા
શુક્રવાર, 13 ફેબ્રુઆરી 2009 (14:03 IST)
PIB

લોકલક્ષી બજેટ લાલુએ રજૂ કર્યું હતું અને ભાડામાં ઘટાડો કરવાનો સિલસિલો જારી રાખ્યો હતો. તેમણે કહ્યું હતું કે વેતન પંચના કારણે 14 લાખ કર્મચારીઓને ફાયદો થયો છે. ભારતીય રેલવેએ છેલ્લા પાંચ વર્ષમાં ઊલ્લેખનિય સફળતા હાંસલ કરી છે. 11મી પંચવર્ષીય યોજનામાં રેલવે 2.30 લાખ કરોડનું રોકાણ કરશે.

વર્ષ 2008-09 માં રેલવેએ 36773 કરોડનું રોકાણ કર્યું હતું. રેલ પ્રોડકિટવિટીને પ્રોત્સાહન આપવા 70,000 કરોડ સરપ્લસનો ઊપયોગ કરશે. ઉંચી કેપિસિટી સાથે નવા વેગન રેલવે રજૂ કરશે. લાલુ યાદવે તેમના ભાષણમાં 43 નવી ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી હતી.

આ ઊપરાંત બૂલેટ ટ્રેનો અંગે જણાવ્યું હતું કે તેઓ જાપાન અને જર્મનીમાં જઇને આવ્યા છે અને ત્યાંની ટ્રેનો અંગે માહિતી મેળવી છે. તેમણે દાવો કર્યો હતો કે રેલવેની આવકમાં 19 ટકાનો વધારો થયો છે. જયારે યાત્રી ભાડાઓથી આવકમાં 14 ટકાનો વધારો થયો છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments