Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દીકનો લેટર બોંબ

Webdunia
ગુરુવાર, 12 મે 2016 (13:58 IST)
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે રાદડિયાની મધ્યસ્થીને લઈને કોમેન્ટ કરી હતી કે, ગદ્દારોની જરૂર નથી. આ પછી વિઠ્ઠલ રાદડિયા છંછેડાયા હતા અને તેમણે હાર્દિક માનસિક સંતુલન ગુમાવી બેઠો છે, તેમ જણાવ્યું હતું. જેનો જવાબ હાર્દિક પટેલે પત્ર લખીને આપ્યો છે.

હાર્દિકે પત્રમાં લખ્યું છે કે, આજે વિઠ્ઠલભાઈના માણસ દ્વારા મને જણાવવામાં આવ્યું કે, છોકરાઓ માથે રે તો સારુ છે. નહીં તો મારે લેઉઆ-કડવા ચાલુ કરવું પડશે. આવી માનસિકતા સમાજને નુકસાન કરે છે. વિઠ્ઠલભાઈને હું સમાજના સાચા માણસ સમજતો હતો, પણ જે પ્રમાણે તેમને માનસિકતા છતી કરી કે મને છંછેડવો નહીં, નહીં તો સૌરાષ્ટ્ર સાચવવા મારી સમાજને વિનંતી.

હાર્દિકે પત્રમાં લખ્યું છે કે, પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સમાજની બલી ચડાવા માટે તૈયાર થાય છે. તમે જાણ કર્યા વિના મધ્યસ્થી બનો તથા ઇચ્છા મુજબ મધ્યસ્થીમાંથી નીકળી જાવ. સમાજને શું સમજો છો. સમાજ મારો મહાન છે. ભાજપ કે વિઠ્ઠલ રાદડિયાનો નોકર નહીં. પટેલ સમાજને નુકસાન થશે કે સંગઠન તોડવામમાં પ્રયાસ થશે તો મુળીયા ઉખાડી નાખીશ

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments