Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંદોલન છોડી દેવાની શરતે જેલમાંથી બહાર નહી આવુ - હાર્દિક પટેલ

Webdunia
સોમવાર, 2 મે 2016 (12:05 IST)
અમદાવાદ રાજયમાં ઉશ્કેરણી ફેલાય એવા કોઈ કાર્યક્રમ કરવા કે એવા કાર્યક્રમમાં હાજર નહીં રહેવાની શરતે હાર્દિક પટેલના ત્રણ સાથીઓને ગુજરાત હાઈ કોર્ટે જામીન આપ્યા, પણ આવી કોઈ શરત સાથે જેલમાંથી બહાર આવવા માટે હાર્દિક પટેલ તૈયાર નથી. ગઈ કાલે હાર્દિક પટેલે તેના એડ્વોકેટ યશવંતસિંહને લખેલા લેટરમાં આ વાતની સ્પષ્ટતા કરતાં લખ્યું હતું કે 'જો સમાજ દસ ટકાની અનામતને નહીં સ્વીકારે તો આંદોલન ચાલુ રહેશે એટલે જેલમાંથી બહાર આવીને આંદોલન નહીં કરવાની શરતે તો કયારેય હું જામીન નહીં લઉં. જો જેલમાંથી બહાર લઈ આવવો હોય તો શરત વિના જ લઈ આવજો. સમાજ માટે અંદર ગયો છું, બહાર આવીને પણ સમાજ માટે જ કામ કરીશ.'
 
   સવર્ણોને આપવામાં આવેલી દસ ટકા અનામત જો સમાજ મંજૂર રાખશે તો હાર્દિક એના માટે કોઈ વિરોધ કરવા તૈયાર નથી, પણ તેણે સ્પષ્ટતા સાથે પોતાના લેટરમાં લખ્યું છે કે 'આ જાહેરાત હજી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે, સરકારની આ જાહેરાત નથી અને લીગલ પરમિશન પણ લેવામાં નથી આવી. આવા સમયે આંદોલન બંધ કરી દેવાનો તો પ્રશ્ન પણ નથી આવતો

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments