Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેતન પટેલના અપમૃત્યુ કેસમાં પાટીદારોએ મુંડન કરાવ્યું

Webdunia
શનિવાર, 10 જૂન 2017 (14:47 IST)
પાટીદાર યુવાન કેતન પટેલના મૃત્યુ બાદ મામલો વધારે બીચક્યો છે. સમાજિક આંદોલનના આગેવાનો હવે મેદાને પડીને સરકાર પાસે ન્યાયની માંગ કરી રહ્યાં છે.  આજે શનિવારે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં 101 પાટીદારોએ મુંડન કરાવ્યું હતું. મહેસાણાના બલોલ ગામના વતની કેતન પટેલ સામે એક હોટલ માલિકે 500 રૂપિયાની ચોરીની ફરિયાદ કરી હતી. જ્યાર બાદ પોલીસે કેતન પટેલની અટકાયત કરી તેને શનિવાર સુધી માર માર્યો હતો અને તેનું મોત થયું હતું.  કેતન પટેલના મૃતદેહને ગઇકાલે શુક્રવારે રિપોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને હજુ કેતન પટેલના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવાના બાકી છે. પાટીદારોની માંગણી છે કે આ મામલે પહેલા જવાબદાર પોલીસકર્મીઓ અને લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે. 

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments