Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામેલા શ્વેતાંગના પરિવારને 4 લાખની સરકારી સહાય

Webdunia
શનિવાર, 27 ઑગસ્ટ 2016 (12:40 IST)
ગઈ કાલે પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવાન શ્વેતાંગ પટેલના પરિવાર જનોને સરકારી સહાય રૂપે 4 લાખ રૂપિયા ચુકવવામાં આવ્યાં છે. આ રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચુકવવામાં આવી છે. ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રી મંત્રી વલ્લભ કાકડિયાએ શ્વેતાંગના ઘરે જઈને તેમના પરિવારજનોને આ સહાય આપી હતી. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ કસ્ટડીમાં તબિયત લથડતા શ્વેતાંગનું મોત થયું હતું. પાટીદાર આંદોલન વિશે નાયબ મુખ્યંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનને એક વર્ષ થયું છે અને ગુજરાતે ઘણું ગુમાવ્યું છે. વિપક્ષ અને કેટલાક તત્વોએ વર્ગ વિગ્રહ ફેલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને ગુજરાતની પ્રજાએ સફળ થવા દીધો નથી. વાટાઘાટો માટે સરકારનું મન ખુલ્લું છે અને પાસ તરફથી ચિરાગ પટેલ અને એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ વાટાઘાટો માટે સંમત છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments