Biodata Maker

પાટીદાર આંદોલન પાછળ છે આ 6 નેતાઓનો હાથ ?

Webdunia
બુધવાર, 28 ઑક્ટોબર 2015 (16:43 IST)
પાટીદાર આંદોલન પાછળ ફોન રેકોર્ડ તપાસતા ભાજપાના છ નામો ખુલ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. જેમા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ,નરોત્તમ પટેલ, પુરૂષોત્તમ રૂપાલા,  પ્રવિણ તોગડિયા, એકે પટેલ,  ગોરધન ઝડકિયાનુ નામ ખુલ્યુ છે. આ લોકોએ આ નેતાઓ સાથે ફોન કરવા અને મળવા કરવાની વાતો કરી છે એવુ જાણવા મળ્યુ છે. 

સૌ જાણે છે કે આ નેતાઓને મોદી સાથે આડકતરી દુશ્મની છે અને ક્યાક ને ક્યાક  આ બધા અસંતુષ્ટો છે. જે ભાજપાની ગુજરાત સરકારને વિખેરી નાખીને મોદી સાથે બદલો લેવા માંગે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

Show comments