Webdunia - Bharat's app for daily news and videos

Install App

તલાટી કૌભાંડમાં હાર્દીક પટેલ બોલ્યા

Webdunia
મંગળવાર, 5 જુલાઈ 2016 (15:31 IST)
પાટીદાર આંદોલનકારી હાર્દિક પટલને ગઈ કાલે વિસનગરમાં નીકળેલી રેલી બાદ થયેલ તોફાન કેસમાં કોર્ટમાં હાજર કરાયો હતો. દરમિયાન તેણે તલાટી કૌભાંડ અંગે પ્રતિક્રિયા આપી હતી. હાર્દિકે ચંપાવતે કરેલ ખુલાસા 25 ટકા સાચા અને 75 ટકા ખોટા હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેણે બંધારણ મહાન છે અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું.

હાર્દિક પટેલને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, ત્યારે તેણે જણાવ્યું હતું કે મારા માટે બંધારણ મહાન છે અને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. જ્યારે ચંપાવતે કરેલા ખુલાસામાં હાર્દિક પટેલે તેના ખુલાસા 25 ટકા સાચા છે અને 75 ટકા ખોટા હોવાનું જણાવ્યું હતું.

ગઈ કાલે હાર્દિકને લાવવામાં આવ્યો ત્યારે કોર્ટમાં લાલજી પટેલ પણ ઉપસ્થિત હતા. તેમણે પોતાના પર લાગેલા આક્ષેપો વિશે જણાવ્યું હતું કે સમાજનું કામ કરતા હોય ત્યારે આક્ષેપો થવાના અમે એવા આક્ષેપોથી ડરતા નથી. સમાજનું જે રીતે કામ ઉપાડેલુ છે, જેમાં સફળતા મળે ત્યાં સુધી ચાલુ રાખીશું. આ કેસમાં 18મી જુલાઇના મુદત પડી છે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments