Webdunia - Bharat's app for daily news and videos

Install App

51 Shaktipeeth : - નંદીપુર- નંદિનીઃ પશ્ચિમ બંગાળ- 49

Webdunia
ગુરુવાર, 10 ઑક્ટોબર 2024 (17:43 IST)
Sri Nandikeshwari Nandini Shakti Peeth - દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે.  તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
 
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા.  જ્યારે ભગવાન શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું.  બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ.
 
નંદીપુર- શ્રી નંદીકેશ્વરી નંદિની શક્તિપીઠના બીરભૂમ જિલ્લાના સૈંથિયા રેલ્વે સ્ટેશન નંદીપુરની બાઉન્ડ્રી વોલ પર એક વડના ઝાડ પાસે માતાનો હાર પડી ગયો હતો. તેની શક્તિ નંદિની છે અને ભૈરવ નંદિકેશ્વર કહેવાય છે. માતાને વાગરી ભાષામાં નાંદોર કહે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, નંદની માતા દ્વાપર યુગમાં યશોદાની પુત્રી હતી, જેની કંસ દ્વારા હત્યા કરવામાં આવી હતી. દુર્ગા સપ્તમીમાં તેમનો ઉલ્લેખ છે.
 
પશ્ચિમ બંગાળની વીરભૂમિ અથવા બીરભૂમમાં માતાની ઘણી શક્તિપીઠ છે. બીરભૂમથી વિવિધ સ્થળોએથી શરૂ થતી ઘણી સીધી બસો છે. આ શક્તિપીઠ સ્થાનિક રેલવે સ્ટેશનથી માત્ર 10 મિનિટના અંતરે છે. નજીકનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કોલકાતામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

કરવા ચોથ પર લાલ સાડી કેમ પહેરવી શુભ માનવામાં આવે છે?

51 Shaktipeeth : - નંદીપુર- નંદિનીઃ પશ્ચિમ બંગાળ- 49

51 Shaktipeeth : અટ્ટહાસ- ફુલરા: પશ્ચિમ બંગાળ -48

Dussehra Wishes In Gujarati: દશેરા પર બધાને મોકલી શકો છો આ શુભેચ્છા સંદેશ

Navratri 2024 Ashtami Upay: નવરાત્રિની અષ્ટમીના દિવસે કરી લો નારિયળનો આ ઉપાય, પરિવારની આર્થિક સ્થિતિ થશે મજબૂત

આગળનો લેખ
Show comments