Biodata Maker

જાણો શા કારણે અર્પિત કરાય છે માતા દુર્ગાને નારિયળ અને સિંદૂર( જુઓ વીડિયો)

Webdunia
બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (16:19 IST)
નવરાત્રીના નવ દિવસ ભક્તો માટે ખૂબ મહ્ત્વપૂર્ણ હોય છે. ભકત પૂરી શ્રદ્ધાથી માતા દુર્ગાની આરાધના કરે છે. ભક્ત જન એમની આધ્યાત્મિક અને માનસિક શાંતિ વધારવા માટે વ્રત ઉપવાસ રાખે છે. માતા દુર્ગાની પૂજામાં નારિયળ અને સિંદૂરના ખાસ મહ્ત્વ હોય છે. નારિયળને અમે સંસ્કૃત ભાષામાં શ્રીફળ કહે છે શ્રીફળના અર્થ હોય છે લક્ષ્મી અને કહેવાય છે કે લક્ષ્મીજીની કૃપા વગર કઈ નહી થાય. 
 
શ્રીફળના નવદુર્ગાના પ્રથમ દિવસે મોટું મહ્ત્વ છે. કલશ સ્થાપનાના સમયે નારિયળને કલશ ઉપર રખાય છે. કલશમાં પવિત્ર જળ , અન્ન વગેરે રખાય છે. આ એના માટે કારણકે અમારા મન પણ જળની રીતે હમેશા સ્વચ્છ બના રહે એમાં લોભ , મોહ, ઘૃણા વગેરેથી મુક્તિ મળે . ધ્યાન રાખો જ્યારે પણ પૂજામાં તમે નારિયલ કલશના ઉપર રાખો ત્યારે એના મુખ સાધકની તરફ હોવું જોઈએ. આ શ્રીફલને ભગવાન ગણેશજીના પ્રતીક ગણાય છેૢ ભગવાન શ્રી ગણેશ કોઈ પણ શુભ કાર્યમાં પ્રથમ પૂજ્ય ગણાય છે. પૂજાના કલશમાં જ્યાં નારિયળ રખાય છે ત્યાં દૂર્વા , સોપારી પુષ્પ પણ રખાય છે. આ સિંદૂરને પણ સોળ શ્રૃંગાર પછી પરિણીત મહિલાઓ એમના માંગમાં ધારણ કરે છે. જેથી એમના સુહાગની રક્ષા માતારાની કરે છે અને મહિલાઓ એમના પતિની લાંબી આયુ માટે માતા દુર્ગાથી પ્રાર્થના કરે છે. 
 

શ્રીફળના નવદુર્ગાના પ્રથમ દિવસે મોટું મહ્ત્વ છે. કલશ સ્થાપનાના સમયે નારિયળને કલશ ઉપર રખાય છે. કલશમાં પવિત્ર જળ , અન્ન વગેરે રખાય છે. આ એના માટે કારણકે અમારા મન પણ જળની રીતે હમેશા સ્વચ્છ બના રહે એમાં લોભ , મોહ, ઘૃણા વગેરેથી મુક્તિ મળે . ધ્યાન રાખો જ્યારે પણ પૂજામાં તમે નારિયલ કલશના ઉપર રાખો ત્યારે એના મુખ સાધકની તરફ હોવું જોઈએ. આ શ્રીફલને ભગવાન ગણેશજીના પ્રતીક ગણાય છેૢ ભગવાન શ્રી ગણેશ કોઈ પણ શુભ કાર્યમાં પ્રથમ પૂજ્ય ગણાય છે. પૂજાના કલશમાં જ્યાં નારિયળ રખાય છે ત્યાં દૂર્વા , સોપારી પુષ્પ પણ રખાય છે. આ સિંદૂરને પણ સોળ શ્રૃંગાર પછી પરિણીત મહિલાઓ એમના માંગમાં ધારણ કરે છે. જેથી એમના સુહાગની રક્ષા માતારાની કરે છે અને મહિલાઓ એમના પતિની લાંબી આયુ માટે માતા દુર્ગાથી પ્રાર્થના કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

વધુ જુઓ..

નવીનતમ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments