Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રી પર સાત ઈલાયચીના આ ઉપાય વરસાવશે પૈસા જ પૈસા

7elaichi totka
Webdunia
શનિવાર, 17 ઑક્ટોબર 2020 (17:19 IST)
નવરાત્રી પર સાત ઈલાયચીના આ ઉપાય વરસાવશે પૈસા જ પૈસા 
નવરાત્ર ચાલી રહ્યા છે આ દિવસોમાં સાચા મનથી દુર્ગાની પૂજા કરો છો તો તમારા દરેક દુખ દૂર થશે. તમે માલામાલ થઈ શકો છો. તમને અહીં ધનની કોઈ પ્રકારની કમી નહી રહે છે. 
 
આજે અમે તમને જણાવી રહ્યા છે તેને ધ્યાનથી કરવું છે એ પૂરી શ્રદ્ધાની સાથે કરવું છે. 
 
ફાયદા તમે પોતે જોશો કે કઈ રીતે તમે દિન દૂની રાત ચાર ગણી પર બરકત હોય છે. 
 
નવરાત્રીના દિવસોમાં સાફ-સફાઈનો ધ્યાન જરૂર કરો આવું કરવાથી તમારા ઘરમાં લક્ષ્મી પ્રવેશ કરે છે. 
 
કહે છે કે માતાજી દુર્ગાને ધૂની બહુ પસંદ છે તમે રોજ સવારે સાંજે આ નવ દિવસોમાં ધૂમીને જોવાવો માતાજી જરૂર પ્રસન્ન થશે. 
 
નવરાત્રીના દિવસોમાં સાત ક્ન્યાને ભોજન કરાવું જોઈએ.
 
નવરાત્રીના દિવસોમાં માતા ભગવાતીની પૂજા કરવી જોઈએ. 
 
નવરાત્રીના દિવસોમાં સાત ઈલાયચી અને મિશ્રીથી માતા દુર્ગાને ભોગ લગાવું જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બર્મી પોટેટો કરી રેસીપી

ચિકન લોલીપોપ chicken lollipop recipe

બોધ વાર્તા- નોટબુકનો પુનઃઉપયોગ:

ગરમીમા દહી જો જલ્દી ખાટુ થઈ જાય છે તો આ સહેલા ઉપાયોથી તેને રાખો ફ્રેશ

હિન્દુ નવા વર્ષના દિવસે મુખ્ય દ્વાર પર આ પાનનો તોરણ લગાવો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.

વધુ જુઓ..

નવીનતમ

EID Holiday:30 કે 31 ઈદની રજા ક્યારે છે? જાણો સાઉદી અરેબિયામાં ઈદ-ઉલ-ફિત્રની સંભવિત તારીખ

Happy Chaitra Navratri 2025 Wishes, Quotes: ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

શૈલપુત્રી માતાની આરતી

હિન્દુ નવા વર્ષના દિવસે મુખ્ય દ્વાર પર આ પાનનો તોરણ લગાવો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.

Guru Pradosh katha- ગુરુ પ્રદોષ વ્રત કથા

આગળનો લેખ
Show comments