Webdunia - Bharat's app for daily news and videos

Install App

માં બ્રહ્મચારિણીના આશીષથી ખુલે છે સૌભાગ્યનો બારણું

Webdunia
શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2014 (14:08 IST)
નવદુર્ગાઓનો બીજો રૂપ બ્રહ્મચારિણીની પૂજા નવરાત્રોના બીજા દિવસે કરાય છે. દેવી બ્રહ્મચારિણી માં પાર્વતીનો જ રૂપ છે. તેને શિવે મેળવા માટે કઠિન તપસ્યા કરી હતી જેના કારણે તેને બ્રહ્મચારિણી નો નામ આપ્યું માં બ્રહ્મચારિણીનો રૂપ ઘણું મનોહર છે અને પોતાના ભક્તોની બધી ઈચ્છાઓને પૂરી કરતાવાળી છે. માંને ખાંડનો ભોગ લાગે છે અને બ્રાહ્મણને પણ દાનમાં ખાંદ જ આપે છે. 
 
કેમ કરીએ માં બ્રહ્મચારિણીની પૂજા 
 
માંના ચિત્ર પ્રતિમા સામે પુષ્પ દીપક નેવૈદ્ય વગેરે અર્પણ કરી સાફ કપડા પહેરી પાથરી પર બેસી નિન્મ મંત્રનો ઓછામાં ઓછા  108 વખત જપ કરો. 
 
દધાના કરપદ્યાભ્યામક્ષમાલાકમડ્લ 
દેવી પ્રસીદત મયિ બ્રહ્મચારિણીંયનુત્તમ 
 
શું થાય છે માં બ્રહ્મચારિણીની પૂજાથી 
 
દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવાથી કુંડણીમાં બેસેલા ખરાબ ગ્રહોની દશા સુધરે છે અને માણસના સારા દિવસ આવે છે. આ જ નહી એની પૂજાથી ભગવાન મગહાદેવ પણ  પ્રસન્ન થઈને ભક્તને મનચાહ વરદાન આપે છે.   

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments