Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રીના સર્વશ્રેષ્ઠ મૂહૂર્તમાં પૂજા કરો

Webdunia
બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (12:15 IST)
શારદીય નવરાત્ર 21 સેપ્ટેમબરથી શરૂ થઈ રહ્યા છે. નવ દિવસ સુધી ચાલતી આ પૂજામાં માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરાય છે. હિન્દુ પરંપરા મુજબ આ 10 દિવસોનો ખાસ મહત્વ હોય છે. માં દુર્ગાની પૂજામાં ખાસ પૂજા સ્થળ પર ધ્યાન અપાય છે. 

કેવી રીતે કરીએ ઘટસ્થાપના

સવારે  : 6.16 મિ. થી 7.46 મિ. સુધી (શુભ)
સવારે: 10.47 મિ. થી બપોરે 12.17 મિ. સુધી (ચર)
બપોરે. 12.18 મિ. થી બપોરે 12.17 મિ. સુધી(લાભ)
બપોરે. 4.48 મિ. થી સાંજે 6.18 મિ. સુધી (શુભ)
સર્વશ્રેષ્ઠ મૂહૂર્ત 
 
સવારે  : 4.48 મિ. થી 5.02 મિ. સુધી (બ્રહ્મ મૂહૂર્ત)
સવારે  : 11.53 મિ થી બપોરે 12.17 મિ સુધી 
નવરાત્રીમાં રાશિમુજબ કરો આ ઉપાય
 
webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો 

સંબંધિત સમાચાર

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments