Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિ સમય દરમ્યાન શુભ ફળ પ્રાપ્તિ માટે

Webdunia
બુધવાર, 21 સપ્ટેમ્બર 2016 (14:50 IST)
શારદીય નવરાત્રિના બધા 9 દિવસ તે લોકો માટે એક એવો મૂહૂર્ત છે જેના રોકાયેલા કાર્ય નહી બની રહ્યા હોય તે લોકો જે હમેશા જુદા-જુદા પ્રકારથી દેવતાઓની પૂજા કરી ર્હ્યા હોય  અને કઠિન ઉપવાસ -વ્રત કરતા ઉપરાંત જેમની મનોકામના પૂરી નહી થઈ રહી હોય જે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ નહી થઈ રહ્યા હોય એવા બધા લોકો માટે નવરાત્રિના દરમ્યાન દેવીની આરાધના ખૂબ જ ફળદાયી ગણાય છે. 
 
એની સાથે જ જેનો વ્યાપારમાં સતત ઘટાડો થઈ રહ્યો હોય કે કમાઈ હોવા છતાંય ઘરમાં પૈસા નહી ટકી રહ્યા હોય તથા સારી આવક હોવા છતાંય ઘરમાં બરકત નહી હોય ,પરિવારમાં સુખ -શાંતિ ન હોય તો આ બધા સમસ્યાઓનો હળ દેવીની આરાધનામાં જ છે. સ્પષ્ટ છે કે નવરાત્રોના દરમ્યાન કરાય બધા કાર્યો શુભ ફળ આપે છે. આ જ કારણ છે કે આ 9 દિવસો દરમ્યાન એક બાર ફરીથી ગ્રાહક બજારમાં ખરીદી કરે છે. 
 
નિવેશ કરવો  અને ખરીદી કરવો નાની-મોટી યોજનાઓને અમલ કરવા આ સૌથી ઉપયુક્ત સમય છે. નિવેશ અને ખરીદારીના મામલામાં નવરાત્રોની ભૂમિકા પાછલા કેટલાક વર્ષોમાં વધી છે. નવરાત્રો સમય લાભ-હાનિની ચિંતા વગર પ્રાપર્ટી બુકિંગ ,ખરીદ અને ગુહ પ્રવેશ કરાય છે.  

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments