Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિમાં માતાજીના આશીર્વાદ મેળવવા સિદ્ધ મંત્રોનો જાપ કરો

Webdunia
નવરાત્રિમાં વિધિ પૂર્વક આ સિદ્ધ મંત્રોનો જાપ કરવો જોઈએ -
P.R

* દુર્ગા મંત્ર - * दुर्गा मंत्र - ॐ ह्रीं दुं दुर्गाय नमः।

બધા પ્રકારની સિદ્ધિઓ માટે આ મંત્ર્નો પ્રયોગ કરવામાં આવે છે. શક્તિમાન, ભૂમિયાન બનવા માટે આ મંત્રનો જાપ કરવાથી લાભ થાય છે.

* સરસ્વતી ગાયત્રી મંત્ર

ॐ ऐं वाग्देव्यै च विद्महे कामराजाय धीमहि, तन्नो देवी प्रचोदयात्‌।

આ મંત્રનો જાપ કરવાથી વિદ્યાની પ્રાપ્તિ અને સફળતા મળે છે.

* લક્ષ્મી ગાયત્રી મંત

ॐ महादेव्यै च विद्महे विष्णु पत्न्यै च धीमहि, तन्नो लक्ष्मीः प्रचोदयात्‌।

- આ મંત્રનો જાપ કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે

* માં બગલામુખીનો મંત્ર આ પ્રકારનો છે.

ॐ ह्रीं बगुलामुखी सर्व दुष्टानांम्‌ वाचम्‌ मुखम्‌ पद्म स्तंभय जिह्वाम्‌ किल्‌य किल्‌य ह्रीं ॐ स्वाहा।

આ મંત્ર તાંત્રિક સિદ્ધિ પાપ્ત કરવા માટે જપવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments