Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિ પૂજન : ઘટસ્થાપનાનું મુહુર્ત અને સ્થાપના વિધિ

Webdunia
W.D
28 સપ્ટેમ્બરના રોજ નવરાત્રિ શરૂ થાય છે. આ દિવસે ઘણા લોકો મૂર્તિને સ્થાપના કરે છે તો કેટલાક લોકો ઘટસ્થાપના કે જ્વારાનું પૂજન કરે છે. પ્રથમ દિવસે મૂર્તિની સ્થાપના વિધિપૂર્વક થયા પછી નવ દિવસ સુધી માતાના ઉપાસકો અને યુવક-યુવતીઓ સૌ કોઈ ગરબે ઘુમે છે.

જ્યા તમે માતાજી બેસાડવાના હોય તે પવિત્ર સ્થાન પર માટીના ઘડામાં કે પછી તમારી ઈચ્છામુજબ સોના ચાંદીના કળશની સ્થાપના કરો. તમે આ સ્થાન આગળ માતાજીની મૂર્તિ, ફોટો પણ મુકી શકો છો. જો તમે મૂર્તિ વિરાજીત કરવા ન માંગતા હોય તો કળશ પર સ્વસ્તિક બનાવીને માતાજીની ચોપડી પણ મુકી શકો છો.

ઘટસ્થાનપનાનું મુહુર્ત

તા 28 સપ્ટેમ્બર સવારે 9.46થી બપોરના 12.00 વાગ્યા સુધીનું સ્થિર લગ્ન વૃશ્ચિક

તા. 28 સપ્ટેમ્બર સવારે 11.15 વાગ્યાથી બપોરે 12.37 સુધી શુભ મુહુર્ત

તા. 28 સપ્ટેમ્બર સાંજે 04.43 વાગ્યાથી 06.05 સુધી લાભ અને 05.27 સુધી સ્થિર લગ્ન

તા 28 સપ્ટેમ્બર સાંજે 07.43 થી રાતના 09.21 સુધી શુભ સ્થિર લગ્ન

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments