Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘટસ્થાપનાનુ મુહુર્ત

Webdunia
W.D
અશ્વિન શુક્લ પક્ષના પ્રતિપદાથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. સંવત 2066 સન 2009 શારદીય નવરાત્રિ પર્વ શનિવારના રોજ સૂર્યોદયથી પ્રારંભ થશે. પંડિત અશોક પવારના મુજબ આ દિવસે શુભ ચોધડિયુ સવારે 7.44 થી 9.12 સુધી છે, ત્યારબાદ 4.28થી 5.32 સુધી લાભ અને અમૃત 5.32થી સાંજે 7.00 સુધી છે. મંદિરોમા ઘટ સ્થાપના કરવા માટે શુભ ચોઘડિયુ શ્રેષ્ઠ હોય છે. સામાન્ય લોકોએ લાભ અને અમૃતના ચોઘડિયામાં ઘટ સ્થાપના કરવી જોઈએ. . 27 સપ્ટેમ્બર 2009 રવિવારના રોજ મહાનવમી પર નવરાત્રિ પૂર્ણ થશે.

જ્યોતિર્વિદ ડો. રામકૃષ્ણ તિવારીના મુજબ ઘટસ્થાપનાનુ શુભ મૂહૂર્તનો સવારે 7.44 થી 9.17 સુધી છે. બપોરે 12.19થી 3.22 સુધી સાંજે 6.23 થી 7.54 સુધી છે.

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments