Webdunia - Bharat's app for daily news and videos

Install App

કપિલ મિશ્રાનો અરવિંદ કેજરીવાલ પર લગાવ્યું સીધું આરોપ, બોલ્યા- સત્યેંદ્ર જૈને આપ્યા બે કરોડ

Webdunia
રવિવાર, 7 મે 2017 (12:48 IST)
આમ આદમી પાર્ટી સરકારમાં કેબેનિટે મંત્રી કપિલ મિશ્રાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. કપિલ મિશ્રાએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર બે કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો હતો. કપિલ મિશ્રાએ કહ્યું કે,આ પાર્ટી મારી છે. આ પાર્ટી માટે મેં ડંડા ખાધા છે. મને તેમાંથી કોઇ જ નિકાળી શકે તેમ નથી.
 
આ દરમિયાન કપિલ મિશ્રાએ આરોપ લગાવ્યો હતો કે શુક્રવારના રોજ મેં કેજરીવાલના ઘર પર જોયું હતું કે સત્યેન્દ્ર જૈને 50 કરોડ રૂપિયાની જમીન ડીલ કરાવી  હતી અને આ માટે સત્યેન્દ્ર જૈને અરવિંદ કેજરીવાલને બે કરોડ રૂપિયા રોકડા આપ્યા હતા. મેં જ્યારે આ સંબંધમાં કેજરીવાલને  પૂછપરછ કરી હતી તો મને કોઇ જવાબ આપ્યો નહોતો.
 
i have witnessed HIM taking illegal cash.. have shared all details with Lt. Gov.
चुप रहना असंभव था। कुर्सी क्या प्राण भी जाये तो जाए
 
 
 

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

આગળનો લેખ
Show comments