Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્નના બીજા જ દિવસે પત્નીએ માગ્યા છૂટાછેડા

Webdunia
ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (16:53 IST)
એક કપલએ ધૂમધામથી લગ્ન કર્યા. લગ્નના બીજા  દિવસે જા દુલ્હનએ પતિથી માંગ્યો તલાક. પોતે મહિલાએ સોશિયલ મીડિયા પર કંફેસ કર્યુ છે. તેણે જણાવ્યુ કે લગ્નમાં તેમના પતિએ કઈક આવુ કર્યુ જે તેને કદાચ પસંદ નથી.
 
મહિલાએ એક પોસ્ટથી જણાવ્યુ કે મને લગ્ના કરવામાં કોઈ રૂચિ નથી પણ તેમના બ્વાયફ્રેડએ જ્યારે તેમને 2020માં પ્રપોઝ કર્યા તો તે ના ન પાડી શકી. બન્ને લગ્ન કરવાના નિર્ણય કર્યુ અને જવાબદારીઓ વહેચી લીધી. મહિલાએ જણાવ્યુ કે મે શર્ત રાખી હતી કે મારા ચેહરા પરા કોઈ કેક ના લગાવશે. ખાસ કરીને મારો પતિ મને લાગ્યો કે મને ઠીકથી ઑળખતો હશે તો તે આવુ ન કરશે. પણ તેમણે લગ્નમાં મારી ગરદન પર અને મારા ચેહરા પર કેક લગાવી દીધુ 
 
મહિલાએ જણાવ્યુ કે આટ્લુ સમજાવ્યા પછી પણ તેમના પતિએ આ બધાને તૈયારી કરી હતી કારણ કે તેમની પાસે બીજુ કેકા પહેલાથી તૈયાર હતો. તેથી આ મને કદાચ પસંદ નથી આવ્યો અને બીજા જ દિવસે તલાકની માંગણી કરી નાખી. મારા પરિવારના લોકો ઈચ્છે છે કે મે તેને માફ કરી નાખુ. 

મહિલાએ કહ્યુ કે તેને સમજવો જોઈએ કે હુ એક કાર એક્સીડેંટ પછીથી  claustrophobic છુ અને આવી વસ્તુઓથી ગભરાવી જાઉ છું. આવુ મને કદાચ પસંદ નથી અને બીજા દિવસે તલાકની માંગ કરી લીધી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Play School Admission Age - બાળકોને પ્લે સ્કૂલમાં મોકલવાની આ યોગ્ય ઉંમર છે, પહેલા તમારા બાળકને આ મૂળભૂત કૌશલ્યો શીખવો

Child Story- ઉંદર અને બિલાડી ની વાર્તા/ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ

Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો

સાઉથ ઈંડિયન ખીચડી

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

ડેબ્યુ ફિલ્મ ફ્લોપ થઈ તો 1 વર્ષ ઘરમાં કેદ રહ્યો સુપરસ્ટારનો પુત્ર, બોલ્યો - ચેક બાઉંસ થઈ ગયો, લાગ્યુ દુનિયા..

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

આગળનો લેખ
Show comments