Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ વિસર્જન દરમિયાન નાવડી પલટાઈ જવાથી 11ના મોતનો ખોફનાક Video થયો વાયરલ

Webdunia
શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (10:25 IST)
ભોપાલ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ગણેશ વિસર્જન દરમિયાન, નાના તળાવમાં બોટ પલટી ગયા બાદ 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 5 લોકોને બચાવવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર શુક્રવારે સવારે 4.30 વાગ્યે ખટલાપુરા મંદિર ઘાટ પર બોટ તૂટી જવાને કારણે આ મોટો અકસ્માત થયો હતો. બોટમાં 19 લોકો હતા.
<

Very unfortunate : 11 dead as boat overturns during Ganesh Visarjan in #Bhopal Lower Lake (Chota Talab) Around 20 people were aboard the two boats. pic.twitter.com/leR9c96m6h

— Information Commissioner MP (@rahulreports) September 13, 2019 >
 
કમિશનર, કલેક્ટર, આઈજી અને ડીઆઈજી સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર હતા. ગુમ થયેલા લોકોની શોધ માટે ડાઇવર્સની સૂચિ બનાવવામાં આવી હતી. એનડીઆરએફની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે.
 
અકસ્માત કેમ થયો: લોકો 2 બોટોમાં ગણેશના વિસર્જન માટે ગયા હતા. આ બોટમાંથી એકમાં 19 લોકો હતા જ્યારે બોટની ક્ષમતા માત્ર 11 લોકો હતી. સતત વરસાદને કારણે પાણીનો પ્રવાહ ઝડપી હતો. જેમ જ પ્રતિમાને વિસર્જન માટે નમાવ્યુ હતું, સંતુલન બગડ્યું, બોટ પલટી ગઈ અને તેમાંથી લોકો તળાવમાં પડી ગયા.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments