Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનુ નિધન, 67ની વયમાં દિલ્હીના હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

Webdunia
શનિવાર, 4 ડિસેમ્બર 2021 (18:41 IST)
વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનુ નિધન થઈ ગયુ છે. 67ની વયમાં તેમણે દિલ્હીના અપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પારિવારિક સૂત્રોએ જણાવ્યુ કે બપોરે લગભગ ચાર વાગે તેમનુ નિધન થયુ. દૂરદર્શન અને એનડીટીવી જેવા સમાચાર ચેનલોના માટે સેવા આપી ચુકેલા હિન્દી પત્રકારિકાનો જાણીતો ચેહરા રહ્યા છે. 

<

Senior journalist Vinod Dua passes away, confirms his daughter and actress Mallika Dua. His cremation will take place tomorrow, she posts.

(Pic Source: Vinod Dua Twitter account) pic.twitter.com/CmkSgOrWfP

— ANI (@ANI) December 4, 2021 >
 
દુઆને લિવરમાં ઈન્ફેક્શનના કારણે થોડા દિવસો પહેલા પરમાનંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેઓ છેલ્લા 5 દિવસથી એપોલો હોસ્પિટલના ICUમાં દાખલ હતા. દુઆ પોતાની પાછળ બે દીકરીઓ છોડી ગયા છે. દુઆની પત્નીનું આ વર્ષે જૂનમાં કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયું હતું. દુઆએ કોરોના સામે પણ લડાઈ લડી હતી અને ત્યારથી તેનું શરીર વધુને વધુ નબળું પડતું ગયું છે. દુઆના અંતિમ સંસ્કાર રવિવારે બપોરે 12 વાગ્યે લોધી સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.
 
મલ્લિકા દુઆએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “અમારા નીડર, નીર્ભિક અને અસાધારણ પિતા વિનોદ દુઆનું નિધન થઈ ગયું છે. દિલ્હીની શરણાર્થી વસાહતોથી શરૂ કરીને 42 વર્ષ સુધી પત્રકારત્વની શ્રેષ્ઠતાના શિખર પર પહોંચતા, હંમેશા સત્યની પડખે ઊભા રહીને તેમણે એક અનોખું જીવન જીવ્યું. "તેમણે લખ્યું, "તેઓ હવે અમારી માતા છે, તેમની પ્રિય પત્ની ચિન્ના સાથે. સ્વર્ગમાં , જ્યાં તેઓ ગીતો ગાવાનું, રસોઇ કરવાનું, મુસાફરી કરવાનું અને એકબીજા સાથે લડવાનું ચાલુ રાખશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

વધુ જુઓ..

નવીનતમ

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

આગળનો લેખ
Show comments