rashifal-2026

Vande Bharat Express - વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર એકવાર ફરી પથ્થરમારો, કોચનો કાચ તૂટ્યો, રેલવેએ આપ્યું આ નિવેદન

Webdunia
મંગળવાર, 2 મે 2023 (07:07 IST)
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ભૂતકાળમાં પણ અનેક જગ્યાએ હુમલા થયા છે. આ વખતે મામલો કેરળથી સામે આવ્યો છે. ગઈકાલે સાંજે અહીં તિરુનાવાયા અને તિરુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જો કે આ પથ્થરમારાને કારણે કોઈને ઈજા થઈ નથી, પરંતુ એક કોચનો કાચ તૂટી ગયો હતો. પોલીસે કેસ નોંધ્યો છે. આ મામલે દક્ષિણ રેલવેનું નિવેદન પણ સામે આવ્યું છે.
 
રેલ્વેએ કહ્યું, "ગઈ સાંજે તિરુનવાયા અને તિરુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો, જેમાં કોઈને ઈજા થઈ નથી." આ દરમિયાન એક કોચનો કાચ તૂટી ગયો. પોલીસે કેસ નોંધ્યો છે. અમે ટ્રેનની સુરક્ષા મજબૂત કરવાનો નિર્ણય લીધો છે.

<

Kerala | Stones were pelted at Vande Bharat Express train between Tirunavaya and Tirur this evening. No one was injured. The windshield of one coach was damaged. Police have registered a case. We have decided to strengthen train security: Southern Railway pic.twitter.com/zVG9SGj9Q0

— ANI (@ANI) May 1, 2023 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

Vansat Panchmi Prasad- વસંત પંચમીના ખાસ પ્રસંગે બનાવો કેસરિયા ભાત

પેશાબમાં ફીણ કેમ આવે છે? શું આ ડાયાબિટીસની નિશાની છે?

Gujarati Recipe - રાઈસ પેપર રોલ્સ

Vasant panchami speech in gujarati- વસંત પંચમી વિશે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

Akshay Kumar Car Accident: અક્ષય કુમારની કાર સાથે અથડાયા પછી રિક્ષામાં જ ફસાય ગયો ચાલક, વિડીયો આવ્યો સામે

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

Armaan Malik hospitalised: આ પ્રખ્યાત ગાયકની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments