Dharma Sangrah

Vande Bharat Express - વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર એકવાર ફરી પથ્થરમારો, કોચનો કાચ તૂટ્યો, રેલવેએ આપ્યું આ નિવેદન

Webdunia
મંગળવાર, 2 મે 2023 (07:07 IST)
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ભૂતકાળમાં પણ અનેક જગ્યાએ હુમલા થયા છે. આ વખતે મામલો કેરળથી સામે આવ્યો છે. ગઈકાલે સાંજે અહીં તિરુનાવાયા અને તિરુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જો કે આ પથ્થરમારાને કારણે કોઈને ઈજા થઈ નથી, પરંતુ એક કોચનો કાચ તૂટી ગયો હતો. પોલીસે કેસ નોંધ્યો છે. આ મામલે દક્ષિણ રેલવેનું નિવેદન પણ સામે આવ્યું છે.
 
રેલ્વેએ કહ્યું, "ગઈ સાંજે તિરુનવાયા અને તિરુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો, જેમાં કોઈને ઈજા થઈ નથી." આ દરમિયાન એક કોચનો કાચ તૂટી ગયો. પોલીસે કેસ નોંધ્યો છે. અમે ટ્રેનની સુરક્ષા મજબૂત કરવાનો નિર્ણય લીધો છે.

<

Kerala | Stones were pelted at Vande Bharat Express train between Tirunavaya and Tirur this evening. No one was injured. The windshield of one coach was damaged. Police have registered a case. We have decided to strengthen train security: Southern Railway pic.twitter.com/zVG9SGj9Q0

— ANI (@ANI) May 1, 2023 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

આગળનો લેખ
Show comments