Biodata Maker

માતા વૈષ્ણોદેવીના ભક્તોને ભેટ, બસ 6 મિનિટમાં કરી શકશે દર્શન, જાણો કેવી રીતે

Webdunia
સોમવાર, 18 નવેમ્બર 2024 (17:42 IST)
ropeway
શ્રી માતા વૈષ્ણોદેવી સાઈન બોર્ડે યાત્રાને વધુ સુગમ બનાવવા માટે બહુચર્ચિત રોપવે પ્રોજેક્ટની શરૂઆત કરી છે.  આ પરિયોજના તારાકોટથી સાંઝીછત સુધી સંચાલિત થશે અને 14 કિમીના પગપાળા માર્ગને માત્ર 6 મિનિટમાં પૂરો કરી શકાશે. આ પ્રોજેક્ટથી વિશેષ રૂપથી વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોને લાભ થશે. જે વર્તમાનમાં મુશ્કેલ પદયાત્રાને કારણે માતાના દરબાર સુધી પહોચી શકતા નથી.  આ રોપવે સમય બચાવશે સાથે જ મુસાફરોનો થાક પણ ઓછો કરશે. 
 
રોપવે પ્રોજેક્ટથી યાત્રા  સરળ બનશે 
શ્રાઈન બોર્ડના સીઈઓ અંશુલ ગર્ગે જણાવ્યું કે રોપવે પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માતા વૈષ્ણો દેવીની યાત્રાને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને ભારત અને વિદેશથી આવતા કરોડો શ્રદ્ધાળુઓ માટે યાત્રાને સરળ બનાવશે. આનાથી સમય બચશે અને માત્ર 5 થી 6 મિનિટમાં તમે કટરાના બેઝ કેમ્પ તારાકોટથી સાંઝી છટ પહોંચી જશો. આ રોપ-વેમાં ગોંડોલા કેબલ કાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. સરકારનો આ પ્રોજેક્ટ પ્રવાસન વધારવામાં પણ મદદ કરશે.

 
શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા વિશ્વ પ્રસિદ્ધ છે. જ્યા દર વર્ષે લાખો શ્રદ્ધાલુ માતાના દરબારમાં હાજરી લગાવે છે. રોપવે પ્રોજેક્ટથી યાત્રામાં ક્રાંતિકારી ફેરફાર આવશે અને આ વિશેષ રોપથી એ શ્રદ્ધાળુઓ માતે વરદાન સાબિત થશે જે શારીરિક અને અન્ય કારણોથી યાત્રા કરવામાં મુશ્કેલી અનુભવે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments