Webdunia - Bharat's app for daily news and videos

Install App

UP: ત્રણ દિવસમાં ત્રણની બલિ - કોઈને ન મળે એવી મા તંત્ર મંત્ર માટે બલી આપી

Webdunia
સોમવાર, 27 માર્ચ 2023 (16:17 IST)
મેરઠના ખૈરનગરમાં થઈ મેરાબ અને કોનેનની હત્યાના પાછળ તંત્ર મંત્ર અને પ્રેમ પ્રસંગની સ્ટોરી મળી. જેમાં પાંચ પરિવાર (શાહિદ-નિશા, સઈદ, મુસરરત, કોસર અને આરીફ) બર્બાદ થઈ ગયા. નિસાના ત્રણ બાળકોની મોત દસ વર્ષ પહેલા થઈ છે. એસપી સિટી પીયૂષ સિંહએ જણાવ્યુ કે પૂર્વમાં માસૂમોની મોત કેવી રીતે થઈ. તેના પણ હવે તપાસ કરાશે. 
 
આ અંગે પોલીસે નિશાની ત્રણ કલાક પૂછપરછ કરી હતી. નિશા વર્ષોથી તંત્ર-મંત્રનું કામ કરતી હતી. આસપાસના લોકો પણ આ વાતથી વાકેફ છે. પાડોશીઓ મુસરરત અને કોસર સહિત ઘણી સ્ત્રીઓએ નિશાનની વાત પર પૂરો વિશ્વાસ કર્યો. જેના પરિણામે નિશાના બાળકોની હત્યામાં પાંચ પરિવાર બરબાદ થઈ ગયા હતા.
 
ગુરૂવારે રાત્રે પોલીસને ખબર પડી કે બાળકોની હત્યા થઈ ગઈ છે અને મુખ્ય આરોપી સઉદ છે. તેને શોધવામાં પોલીસ લાગી ગઈ. તેનાથી પહેલા પોલીસએ ઘેરાબંદી કરી કે તે પોતે થાના પહોંચી ગઈ.  પોલીસ પૂછપરછમાં સઈદે જણાવ્યું કે 9:30 વાગ્યે તેણે બાળકોના મૃતદેહોને કેનાલમાં ફેંકી દીધા હતા. 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments