Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચશ્મા વગર છાપુ ન વાચી શક્યા વરરાજા તો યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી, એફઆઈઆર નોંધાયો

Webdunia
શુક્રવાર, 25 જૂન 2021 (16:43 IST)
ઉત્તર પ્રદેશના ઔરૈયા જીલ્લામાં વરરાજાની નજર કમજોર હોવાને કારણે વઘુએ લગ્ન કરવાની ના પાડી દીધી. યુવતીના પિતાએ જણાવ્યુ કે તેમને લગભગ 5 લાખ રૂપિયાનુ નુકશાન થઈ ગયુ.  એફઆઈઆર નોંધવામાં આવી પણ પોલીએ હજુ સુધી કોઈ પગલા લીધા નથી. 
 
બીજી બાજુ વધુ અર્ચનાએ કહ્યુ કે મારા માતા પિતાને અંધારામાં રાખ્યા, આ બતાવ્યુ નહી કે યુવકની આંખોમા કોઈ સમસ્યા છે. જાન આવી ત્યારે ખબર પડી કે જો ચશ્મા હટાવી દેવામાં આવે તો તે બિલકુલ ચાલી શકે નહી, જે ખર્ચ થયો છે અને સામાન ગયો છે તે પરત મળે. અર્ચનાએ એ પણ દાવો કર્યો કે વરરાજા ચશ્મા પહેર્યા વગર છાપુ વાંચવામાં નિષ્ફળ રહ્યા. 
 
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે બિહારના ગોપાલગંજ જીલ્લાના કુચાયકોટ પોલીસ મથકના એક ગામથી ઉત્તર પ્રદેશ આવેલ વરઘોડાએ પણ વધુ વગર જ પરત ફરવુ પડ્યુ હતુ. આટલુ જ નહી પણ વરરાજા સહિત 15 લોકોને ઉત્તર પ્રદેશમાં જ બંધક બનાવી લીધા હતા. બંધક બનાવ્યાના સમાચારનો આ મામલો પોલીસ મથક પહોચ્યો જયારબાદ જેમ તેમ કરીને કેસ ઉકેલ્યો. 
 
ઉલ્લેખનીય છે કે વરઘોડો પહોચ્યા પછી રિવાજ થઈ રહ્યા હતા. જ્યારે સિંદૂર દાનનો સમય આવ્યો તો છોકરીવાળા બોલ્યા કે વરરાજાના હાથ કાંપી રહ્યા છે. ત્યારબાદ વધુએ યુવક પર બીમારીનો આરોપ લગાવીને લગ્ન કરવાની ના પાડી દીધી.  લોકો કશુ સમજે એ પહેલા વરરાજા સહિત જાનૈયાઓને બંધક બનાવી લીધા. 

<

Auraiya | Bride called off wedding, claimed groom failed to read newspaper without glasses.

My parents and I were kept uninformed. When Baraat procession came to house, we got to know that the groom couldn't walk without wearing his glasses. We want our valuables back: Bride pic.twitter.com/Bg7SDaMSHX

— ANI UP (@ANINewsUP) June 25, 2021 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - સાત બાળક

Budget Holidays in India- તમે માત્ર 2500 રૂપિયામાં જયપુર અને અજમેરની મુલાકાત લઈ શકો છો, તરત જ તમારી ટ્રિપ પ્લાન કરો

ફેનને કિસ કર્યા બાદ ઉદિત નારાયણનો જૂનો વીડિયો વાયરલ, કોને કર્યું કિસ?

Video: 'ટિપ ટિપ બરસા' ગીત ગાતા જ બેકાબૂ થયા ઉદિત નારાયણ, સરેઆમ મહિલાને કરી Lip KISS! ટ્રોલ થયા તો આપી સફાઈ

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

વધુ જુઓ..

નવીનતમ

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

આગળનો લેખ
Show comments