Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચશ્મા વગર છાપુ ન વાચી શક્યા વરરાજા તો યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી, એફઆઈઆર નોંધાયો

Webdunia
શુક્રવાર, 25 જૂન 2021 (16:43 IST)
ઉત્તર પ્રદેશના ઔરૈયા જીલ્લામાં વરરાજાની નજર કમજોર હોવાને કારણે વઘુએ લગ્ન કરવાની ના પાડી દીધી. યુવતીના પિતાએ જણાવ્યુ કે તેમને લગભગ 5 લાખ રૂપિયાનુ નુકશાન થઈ ગયુ.  એફઆઈઆર નોંધવામાં આવી પણ પોલીએ હજુ સુધી કોઈ પગલા લીધા નથી. 
 
બીજી બાજુ વધુ અર્ચનાએ કહ્યુ કે મારા માતા પિતાને અંધારામાં રાખ્યા, આ બતાવ્યુ નહી કે યુવકની આંખોમા કોઈ સમસ્યા છે. જાન આવી ત્યારે ખબર પડી કે જો ચશ્મા હટાવી દેવામાં આવે તો તે બિલકુલ ચાલી શકે નહી, જે ખર્ચ થયો છે અને સામાન ગયો છે તે પરત મળે. અર્ચનાએ એ પણ દાવો કર્યો કે વરરાજા ચશ્મા પહેર્યા વગર છાપુ વાંચવામાં નિષ્ફળ રહ્યા. 
 
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે બિહારના ગોપાલગંજ જીલ્લાના કુચાયકોટ પોલીસ મથકના એક ગામથી ઉત્તર પ્રદેશ આવેલ વરઘોડાએ પણ વધુ વગર જ પરત ફરવુ પડ્યુ હતુ. આટલુ જ નહી પણ વરરાજા સહિત 15 લોકોને ઉત્તર પ્રદેશમાં જ બંધક બનાવી લીધા હતા. બંધક બનાવ્યાના સમાચારનો આ મામલો પોલીસ મથક પહોચ્યો જયારબાદ જેમ તેમ કરીને કેસ ઉકેલ્યો. 
 
ઉલ્લેખનીય છે કે વરઘોડો પહોચ્યા પછી રિવાજ થઈ રહ્યા હતા. જ્યારે સિંદૂર દાનનો સમય આવ્યો તો છોકરીવાળા બોલ્યા કે વરરાજાના હાથ કાંપી રહ્યા છે. ત્યારબાદ વધુએ યુવક પર બીમારીનો આરોપ લગાવીને લગ્ન કરવાની ના પાડી દીધી.  લોકો કશુ સમજે એ પહેલા વરરાજા સહિત જાનૈયાઓને બંધક બનાવી લીધા. 

<

Auraiya | Bride called off wedding, claimed groom failed to read newspaper without glasses.

My parents and I were kept uninformed. When Baraat procession came to house, we got to know that the groom couldn't walk without wearing his glasses. We want our valuables back: Bride pic.twitter.com/Bg7SDaMSHX

— ANI UP (@ANINewsUP) June 25, 2021 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments