Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ, પત્ની અને PS નુ મૃત્યુ

Shripad Naik
Webdunia
મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (07:03 IST)
કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયકની પત્ની વિજયા નાયકનું કાર અકસ્માતમાં નિધન થયું છે.કેન્દ્રીય પ્રધાન પોતે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તમામને ગોવાના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શ્રીપદ નાયક કેન્દ્રમાં આર્યુર્વેદ, યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી તેમજ રક્ષા મંત્રાલયમાં રાજ્ય પ્રધાન છે.
<

Karnataka Chief Minister BS Yediyurappa condoles the death of Union Minister Shripad Naik's wife Vijaya Naik: Karnataka Chief Minister's Office (CMO)

The Minister and his wife met with an accident while going from Yellapur to Gokarna in Karnataka, earlier this evening. https://t.co/txAQZm0Lz6

— ANI (@ANI) January 11, 2021 >
 
કાર ખીણમાં ખાબકી
 
ન્યુઝ એંજસી એએનઆઈના જણાવ્યા અનુસાર શ્રીપદ નાઈક તેમના પરિવાર સાથે યેલ્લાપુરથી કારમાં ગૌકર્ણ જઈ રહ્યા હતા. તેમની કાર ઉત્તરા કન્નડ જિલ્લાના અંકોલા તાલુકા નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.  નાયકની કાર હોસકંબી ઘાટ નજીક ખાડામાં પડી હતી. કારમાં ડ્રાઈવર સહિત ચાર લોકો હતા. આ ઘટનામાં નાઈકની પત્ની વિજયા નાયક અને મંત્રીના અંગત સચિવ (પીએસ) દીપકનું મોત નીપજ્યું હતું. નાયક ​​ગંભીર રીતે ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં દાખલ છે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સરકારના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે વાત કરી હતી અને સારવારની યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જરૂર પડે તો નાયકને એર એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક દિલ્હી લાવવામાં આવે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments