Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્રીય મંત્રી અનિલ માધવનુ નિધન, PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ પ્રકટ કર્યુ

Webdunia
ગુરુવાર, 18 મે 2017 (10:18 IST)
કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય મંત્રી અનિલ માધવ દવેનુ દિલ્હીના એમ્સમાં નિધન થઈ ગયુ છે. 60 વર્ષના માધવનુ મોત હાર્ટ એટેક આવવાથી થયુ છે.  એવુ કહેવાય રહ્યુ છે કે તેઓ લાંબા સમયથી ભારતીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલા હતા.  પીમે મોદીએ તેમના મોત પર દુખ વ્યક્ત કર્યુ છે અને કહ્યુ કે તેઓ વ્યક્તિગત રૂપે નુકશાન છે 
અનિલા માધવ દવેજી ને સમર્પિત જન સેવકના રૂપમાં યાદ કરવામાં આવશે.  તેઓ પર્યાવરણના સંરક્ષણ પ્રત્યે ખૂબ જ ભાવુક હતા.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments