Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિક્ષક દંપતની બદલી થતાં આખુ ગામ રડ્યુ

Webdunia
શુક્રવાર, 4 ઑગસ્ટ 2023 (18:01 IST)
મધ્યપ્રદેશના છિંદવાડા જીલ્લામાં સોમવારે ટીચરના રીટાયરમેંટ થયો. 42 વર્ષા 1 મહીના સુધી સેવા આપ્યા પછી જ્યારે શિક્ષકનો રિટાયરેમંટ સમારંભ થયો ત્યારે આખું ગામ વિદાય આપવા પહોંચી ગયું. દરેક કોઈના આંખોમાં આંસૂ આવી ગયા. એવી વિદાય જોઈને શિક્ષકો પણ ભાવુક બની ગયા હતા.આ શિક્ષક ગામની શાળાની ઓળખા બની ગયા હતા. આ શાળાને લોકો શિક્ષકના ભણાવવાના સ્ટાઈલના કારણે ઓળખતા હતા. 
 
હકીકતમાં છિંદવાડા વિકાસખંડના નેર ગામની પ્રાથમિક શાળામાં તૈનાત શિક્ષક શ્રીકાંત અસરથી 41 વર્ષ સુધી આ જ શાળામાં રહ્યા. તેમની ક્યારેય ટ્રાન્સફર કરવામાં આવી ન હતી.
 
શિક્ષક રહેતા તેણે 41 વર્ષ 1 મહીનાનો કાર્યકાળા પૂરા કર્યા. સોમવારે જ્યારે તેમનો રિટાયરમેંટ થયો તો તેમને વિદાય આપવા માટે આખુ ગામ હાજર હતો. લોકોએ કહ્યું કે આ એક રેકોર્ડ છે કે શિક્ષક એ જ શાળામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે જ્યાંથી તેઓ કોઈ પણ જાતની બદલી વિના તેમની ફરજ પર જોડાયા હતા.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Ujjain મહાકાલ મંદિરની બહાર દુર્ઘટના, ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતાં 2 નાં મોત

યૂપીમાં શાળાની સફળતા માટે ધોરણ-2 ના માસુમની બલિ, નિદેશક અને સ્ટાફની ધરપકડ

World Tourism Day: ગુજરાતમાં એક વર્ષમાં 18 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા, પ્રવાસીઓની ખાસ પસંદગી બની

કોણ છે રિયા બર્ડે Riya Barde, ભારતમાં રહેતી હતી, નીકળી બાંગ્લાદેશી, પોલીસે ખોલી આખી કુંડળી

IND vs BAN: શાકિબ અલ હસને ટી20માંથી લીધો સન્યાસ, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ પણ બની શકે છે અંતિમ મેચ

આગળનો લેખ
Show comments