Webdunia - Bharat's app for daily news and videos

Install App

સિક્યુરિટી ગાર્ડે કટરથી પત્નીનું કાપ્યું ગળું

Webdunia
મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (18:33 IST)
રાજેશ અને નિશા અંસલ ટાઉના પરિસરમાં બીપીએલ પરિવાર માટે બનેલી કોલોનીના કવાર્ટરમાં રહેતા હતા. બન્ને તેમના માટે જુદા જુદા કાવર્ટર લીધા હતા. રાજેશા આજે સવારે કાવાર્ટરમાં ગયો અને નિશાની  સાથે કોઈ વાતને લઈને ઝગડો કરવા લાગ્યો, બન્નેમાં વિવાદ આટ્લુ વધી ગયુ કે બૂમાબૂમ સાંભળીને કોલોનીમાં રહેતા લોકો બહાર નિકળીને જોવા લાગ્યા. 
 
યમુનાનગરના અંસલ ટાઉનના સિયુરિટી ગાર્ડે આજે સવારે તેમની પત્નીનુ ગળુ કટરથી કાપી નાખ્યો. ગળા કાપવાથી મહિલાની સ્થળે જ મોત થઈ ગઈ, અગાઉ બંને વચ્ચે ઘણી બોલાચાલી થઈ હતી. જેને લઈને ત્યાંના લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ આરોપી સુરક્ષા ગાર્ડને પકડી લીધો અને પોલીસને જાણ કરી 
 
અંબાલા જિલ્લાના ખતૌલી ગામની રહેવાસી 39 વર્ષીય નરેશ દેવી ઉર્ફે નિશાના લગ્ન લગભગ 20 વર્ષ પહેલા રૂલ્હાખેડી ગામના રાજેશ ઉર્ફે રાજા બાબુ સાથે થયા હતા. લગ્ન બાદ તેમને 18 અને 16 વર્ષના બે બાળકો છે. પતિ-પત્ની વચ્ચે ઘણા વર્ષોથી અણબનાવ હતો. તેના બંને બાળકો ગામમાં રહેતા હતા. જ્યારે સાડા ત્રણ મહિના પહેલા રાજેશ કુમાર જાગધરીના અંસલ ટાઉનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે તૈનાત હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments