Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 વિદ્યાર્થીઓના ધર્માતંરાથી ભડ્ક્યા, MP ના મિશનરી સ્કૂલના હિંદુ સંગઠનએ કરી તોડફોડ

Webdunia
મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (12:58 IST)
દક્ષિણ પંથ સંગઠનના કાર્યકર્તાઓએ આઠ વિદ્યાર્થીઓના ધર્માંતરણના આરોપમાં મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના એક કસ્બામાં સ્થિત મિશનરી સ્કૂલમાં કથિત રૂપે હોબાળો અને તોડફોડ કર્યો. 
 
પણ આ શૈક્ષણિક સંસ્થાએ ધર્માંતરણના આરોપથી સાફ ના પાડી દીધી છે. અનુવિભાગીય અધિકારી પોલીસ ભારત ભૂષણ શર્માએ જણાવ્યુ કે જિલ્લા મુખ્યાલયથી આશરે 48 કિલોમીટર દૂર ગંજબાસોદામાં સેંટ જોસેફ શાળાના પરિસરમા% હોબાળાની ઘટના પછી પોલીસએ અજ્ઞાત લોકોની વિરૂદ્ધ દંગા ફેલાવવાથી સંકળાયેલી ધારાઓમાં કેસ નોંધાયો છે. તેણે કહ્યુ કે આરોપીઓની ઓળખ કરાઈ રહી છે અને તેની સાથે કાયદાના મુજબ ઉચિત કાર્યવાહી કરાશે . 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

કારખાનામાં આગ, 3 કારખાના બળીને રાખ; બહાદુરગઢમાં ભયાનક અકસ્માત

મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે ચૂંટણી લડતા શરદ પવારે આ નેતાનું નામ ઉઠાવ્યું, ઉદ્ધવ-કોંગ્રેસ પક્ષમાં નથી.

5 કરોડ આપો નહીંતર બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ હાલત થશે' સલમાન ખાનને ફરીથી લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

દિવાળી પહેલા મોંઘવારી પર અંકુશ આવશે! 'કાંદા એક્સપ્રેસ' મહારાષ્ટ્રથી સસ્તી ડુંગળી લાવી રહી છે

મહારાષ્ટ્રની ચૂંટણી પર હરિયાણાની ચૂંટણી પરિણામોની નહી થાય અસર - શરદ પવાર

આગળનો લેખ
Show comments