Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈન્ફલ્યુએન્ઝાથી ગુજરાતમાં પ્રથમ મોત- દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કારણે પ્રથમ બે મૃત્યુ, સરકારી સૂત્રોએ ભયાનક માહિતી આપી

Webdunia
શુક્રવાર, 10 માર્ચ 2023 (14:48 IST)
ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2 હવે લોકોને મારી રહ્યો છે. હરિયાણા અને કર્ણાટકમાં આ વાયરસથી એક-એક વ્યક્તિના મોતના સમાચાર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના હવાલાથી મીડિયા રિપોર્ટ્સમાં આ માહિતી આપવામાં આવી છે. બીજી તરફ, ઈન્ડિયા ટુડે/આજ તક અનુસાર, મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં H3N2 વાયરસને કારણે 6 લોકોના મોત થયા છે. આ લોકોની ઉંમર અને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી હાલમાં ઉપલબ્ધ નથી.
 
દેશમાં H3N2ના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં મોતને ભેટનાર મહિલાના મોતને લઈને H3N2ની આશંકા સેવવામાં આવી રહી છે. હાલ તો સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ બાદ જાણ થશે.

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments