Webdunia - Bharat's app for daily news and videos

Install App

Telangana Earthquake: તેલંગનામાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા

Webdunia
રવિવાર, 5 ફેબ્રુઆરી 2023 (11:07 IST)
તેલંગાણાના નિઝામાબાદમાં રવિવારે સવારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપ નિઝામાબાદથી 120 કિમી ઉત્તર પશ્ચિમમાં આવ્યો હતો.
 
5 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપ
મળતી માહિતી મુજબ રવિવારે સવારે 8.12 કલાકે ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ પાંચ કિમી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ પણ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. ભૂકંપના આંચકા બાદ લોકોમાં ભય ફેલાયો હતો. લોકો ઘરની બહાર આવી ગયા. રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments