Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજની રાત્રે નજર આવશે તૂટતાં તારા, 12 વાગ્યેથી સવારે સુધી જોવાશે નજારો

Webdunia
રવિવાર, 28 જુલાઈ 2019 (13:01 IST)
જો મૌસમ સાફ રહ્યું તો રવિવારે 28 જુલાઈને આખી રાત તૂટતાં તારાને જોવાનો અવસર મળશે. રવિવારની રાત્રે ડેલ્ટા એક્વેરિડ ઉલ્કાપાતનો શાનદાર જનારો જોવા મળશે. રવિવારની રાત્રે ઉલ્કાપાત ચરમ પર રહેશે જો રાત્રે 12 વાગ્યેથી સવારે સુધી નજર આવશે. 
ખાસ વાત આ છે કે આ દિવસો અમાવસ્યા નિકટ થવાના કારણે ચાંદની રોશની બહુ ધીમી છે તેથી આ ઉલ્કાપાર વધારે સાફ અને ચમકદાર નજર આવશે. ઉલકાપાત એક્વેરિડ નક્ષત્રની દિશાથી આવતું નજર આવશે. તેમાં માર્સડેમ અને ક્રેચ ધુમકેતિના કણ વાયુમંડળમાં પ્રવેશ પછી ઘર્ષણથી પ્રજવલ્લિત થઈને ઉલ્કાપારનો મજારો પ્રસતુત કરશે. 
 
આ ઉલ્કાપાત 12 જુલાઈથી શરૂ થઈ ગયું છે. જે 23 ઓગસ્ટ સુધી ચાલશે. પણ 28 જુલાઈની રાત્રે આ ચરમ પર હશે. 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments