Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રથમ દિવસ 8404 શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન, પવિત્ર ગુફામાં બર્ફબારીથી થયું સ્વાગત

Webdunia
મંગળવાર, 2 જુલાઈ 2019 (10:50 IST)
અમરનાથ યાત્રા 2019ના પ્રથમ દિવસ મંગળવારે 8403 યાત્રિઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા ગુફા સુધી પહોચતા શિવ ભક્તોના બફબારીથી સ્વાગત થયું. ગુફા અને આસપાસના ક્ષેત્રામાં થઈ હળવી બર્ફબારીથી શ્રદ્ધાળું ભાવવિભોર જોવાયા. 
 
યાત્રા રૂટ પર એનજી ટોપ પર ભારે બર્ફબારી થઈ. યાત્રિઓ માટે મોસમ અનૂકૂળ બન્યું છે. પ્રથમ દિવસ શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના ચેયરમેન અને રાજ્યપાલ સત્યપાલ મલિકએ પવિત્ર ગુફામાં વિધિવત પૂજા અર્ચના કરી રાજ્યમાં શાંતિ, સદ્દાવ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. 
 
પહેલા દિવસ બાલટાલ રૂતથી 6884 અને પહલગામ રૂટથી 3065 યાત્રી પવિત્ર ગુફાની તરફ આગળ વધ્યા. વર્ષ 2018માં  પહેલા દિવસે ખરાબ મોસમના કારણે યાત્રા મોડેથી શરૂ થવાથી 1007 યાત્રીઓએ જ દર્શન કરી શકયા હતા. 

સંબંધિત સમાચાર

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments