Webdunia - Bharat's app for daily news and videos

Install App

અહી લોકો કૂતરા પાસેથી મેળવી રહ્યા છે આશીર્વાદ - Viral Video

Webdunia
ગુરુવાર, 14 જાન્યુઆરી 2021 (16:49 IST)
ભારતમાં ઘર્મ અને આસ્થાના મુકાબલે કદાચ કશુ પણ નહી હોઈ શકતુ. મહારાષ્ટ્ર  (Maharashtra) ના સિદ્ધિવિનાયક મંદિર Siddhivinayak Mandir) ની એક આવી જ અનોખી ઘટના સામે આવી છે. અહી લોકો કૂતરા પાસેથી આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે.  સોશિયલ મીડિયા (Social Media) પર આ ઘટનાનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. 
 
 
સોશિયલ મીડિયા  (Social Media) પર વાયરલ થઈ રહેલ આ વીડિયો (Viral Video) માં તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્ર  (Maharashtra) ના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર  (Siddhivinayak Mandir) ની બહાર એક કૂતરુ બેસ્યુ છે. આ કૂતરુ કોઈ સાધારણ કૂતરુ નથી. આ કૂતરુ મંદિરમાંથી બહાર નીકળતા લોકોને આશીર્વાદ આપતુ જોવા મળી રહ્યુ છે. 
 
સોશિયલ મીડિયા પર વાયરલ 
 
સિદ્ધિવિનાયક મંદિરની બહાર બેસેલ એક વ્યક્તિએ આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા  (Social Media) પર પોસ્ટ કર્યુ હતુ.  ત્યારબાદથી આ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર લોકો ખૂબ કમેંટ પણ કરી રહ્યા છે.  વીડિયોમાં દેખાય  રહ્યુ છે કે તે ડોગી મંદિરના ચબૂતરા પર બેસ્યુ છે. અને જેવો કોઈ ભક્ત મંદિરની બહાર નીકળે છે, ડૉગી તેની તરફ પોતાનો પંજો આગળ વધારે છે. ડોગી જેવો પોતાનો પંજો આગળ વધારે છે, મંદિરમાં દર્શન કરવા આવેલા લોકો નીચે નમીને તેમની પાસેથી આશીર્વાદ લે છે. 
 
આ ઉપરાંત ડૉગી પોતાનો પંજો ભક્તોના હાથમાં આપીને તેમનુ અભિવાદન પણ કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Coldplay ના હવે તમે ઘરે બેઠા અમદાવાદ કોન્સર્ટના મજા માણી શકો છો, જાણો ક્યારે અને ક્યાં હશે OTT પર લાઈવ

ગુજરાતી જોક્સ - અંકલ જી

ગુજરાતી જોક્સ - પેટમાં દુખાવાની ફરિયાદ

ગુજરાતી જોક્સ -બાબાના તંબુ પર

ગુજરાતી જોક્સ - તું મારી દુનિયા છે.

વધુ જુઓ..

નવીનતમ

તિરંગા પેંડા

તેનાલીરામની વાર્તા: મૃત્યુદંડ

શિયાળામાં વાળની ​​સંભાળ માટે આ હોમમેઇડ સીરમ ટ્રાય કરો

અનેક બીમારીઓનો કાળ બની શકે છે ગોળનો નાનો ટુકડો, તેને કયા સમયે ખાવાથી વધુ ફાયદો થાય છે?

શુ પીળા દાંતને કારણે હસવામાં પણ આવે છે શરમ ? જીદ્દી પીળાશને ખેંચીને કરશે બહાર આ દેશી ઉપાય, 2 મિનિટમાં ચમકી જશે બત્રીસી

આગળનો લેખ
Show comments