Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shri Krishna Janmashtami Live : શ્રીકૃષ્ણ જન્મસ્થાન મથુરામા જન્માષ્ટમીની ધૂમ, જુઓ લેટેસ્ટ અપડેટ

Shri Krishna Janmashtami Live
Webdunia
સોમવાર, 30 ઑગસ્ટ 2021 (23:31 IST)
Shri Krishna Janmashtami in Mathura Live : એક દુર્લભ સંયોગ વચ્ચે આ વખતે મહાયોગી શ્રી કૃષ્ણની જન્મજયંતિ થઈ રહી છે. એટલે કે કાન્હાનો જન્મ આજે રાત્રે 12 વાગ્યે અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર વચ્ચે જયંતી યોગમાં થશે. આ યોગમાં કાન્હાનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો. આવો સંયોગ 27 વર્ષ પછી બની રહ્યો છે. એટલું જ નહીં, કાન્હાના જન્મ સમયે સર્વાર્થ સિદ્ધ યોગ હશે, ચંદ્ર પણ વૃષભ રાશિમાં હશે. જ્યોતિષીઓએ કાન્હાની જન્મજયંતિ ઉજવવાની પદ્ધતિ જણાવી છે.

ભગવાન રાધા કૃષ્ણની નગરી વૃંદાવનના મંદિરોમાં દિવસ દરમિયાન જ ભગવાનને અભિષેક કરવામાં આવિ રહ્યો છે. અહીં મુખ્ય સપ્ત દેવાલય રાધરમણ, રાધા દામોદર, શાહ બિહારી જીમાં શંખનાદ અને ઘંટના રણકાર વચ્ચે ભગવાનનો પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો.
 
10:45 PM - જન્માષ્ટમીની ઉજવણી પ્રસંગે, કાનપુરના જેકે મંદિર ખાતે એક સુંદર મ્યુઝિકલ લાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું છે

<

#WATCH | Light & music show seen at Kanpur's JK Temple on the occasion of #Janmashtami pic.twitter.com/xnXSJW2LcR

— ANI UP (@ANINewsUP) August 30, 2021 >
 
 
-  મોટી સંખ્યામાં ભક્તો જન્મસ્થળ મથુરા પહોંચી દર્શનનો લાભ લઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Smart TV Cleaning Mistakes: સ્માર્ટ ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ 5 ભૂલો, નહીં તો બગડી શકે છે પિક્ચર ક્વોલિટી

Pope Francis Funeral: શું મૃત્યુ બાદ પોપનું હૃદય કાઢવામાં આવશે, જાણો હવે શું થશે?

Child Story - તોફાની મરઘા અને સમડી

ગુજરાતી રેસીપી- મલાઈ સીખ

મીઠી અને ખાટી કેરીના પાપડ તરત જ તૈયાર થઈ જશે, આ રહી સરળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

Gujarati jokes - છાપું

'ફિલ્મ જોવી હોય તો જુઓ નહીંતર ભાડમાં જાવ', કેસરી-2 ને લઈને ફેંસ પર કેમ નારાજ થયા આયુષ્યમાન ખુરાનાના ભાઈ ?

આગળનો લેખ
Show comments