rashifal-2026

આદિત્ય ઠાકરેએ ડે. સીએમનું પદ સ્વીકારી લેવું જોઇએઃ

Webdunia
સોમવાર, 28 ઑક્ટોબર 2019 (12:18 IST)
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ રવિવારે કહ્યું કે, શિવસેનાએ 5 વર્ષ માટે આદિત્ય ઠાકરે માટે ડે.સીએમનું પદ સ્વીકારી લેવું જોઈએ. મને નથી લાગતું કે ભાજપ અઢી-અઢી  વર્ષ મુખ્યમંત્રી બનાવવાની વાત માટે સહેમત થઈ જશે. એટલા માટે શિવસેનાએ દેવેન્દ્ર ફડણવીસને જ મુખ્યમંત્રી બનાવવા જોઈએ. 
 
શિવસેનાની માંગ છે પહેલા અઢી વર્ષ સુધી તેમના અને આવનારા અઢી વર્ષ સુધી ભાજપના મુખ્યમંત્રી બને. અઠાવલેએ કહ્યું કે, મારો ફોર્મ્યુલા છે કે ભાજપ અને શિવસેનાસાથે આવે, કારણ કે જનતાનો જનાદેશ તેમની સાથે છે. નિશ્વિત રીતે NDAને ધાર્યા કરતા ઓછી બેઠકો મળી છે. પરંતુ બહુમતી છે. મુખ્યમંત્રી પદનો દાવો નિશ્વિક રીત ભાજપનો છે. શિવસેનાના કહ્યાં પ્રમાણે, તેમને માત્ર 124 સીટો જ આપવામાં આવી હતી. તેમણે કેન્દ્રમાં મંત્રી પદ પણ આપી શકાતું હતું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

સુનીતાના ખોળામાં 3 મહિનાની પુત્રીએ તોડ્યો હતો દમ, ગોવંદાને જોઈતો હતો પુત્ર, ડોક્ટરને વિનંતી કરતી રહી પત્ની

ગુજરાતી જોક્સ - કેટલી રાત?

Prem Chopra-અભિનેતા પ્રેમ ચોપરા જીવલેણ બીમારીથી પીડાય છે. હૃદયની સર્જરી સફળ રહી

આગળનો લેખ
Show comments