Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sunanda Pushkar Death Case: સુનંદા પુષ્કર મૌતમાં શશિ થરૂર નિર્દોષ જાહેર

Webdunia
બુધવાર, 18 ઑગસ્ટ 2021 (12:15 IST)
દિલ્હીની રાઉત એવેન્યુ સ્પેશલ કોર્ટએ સુનંદા પુષ્કર મોતની બાબતમાં કાંગ્રેસ સાંસદ શશિ થરૂરને નિર્દોષ જાહેર કરી નાખ્યુ છે. જણાવીએ કે 2014માં દિલ્હીના હોટલના એક સુઈટમાં સુનંદાની લાશ મળી હતી. જે પછી તેના પતિ શશિ થરૂર પર તેનો માનસિક ઉત્પીડન કરવા અને હત્યા માટે ઉશ્કેરણીનો આરોપ હતો. બુધવારે, કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો, ત્યારબાદ થરૂરે જજને કહ્યું કે મારા છેલ્લા 7.5 વર્ષ પીડા અને ત્રાસથી ભરેલા છે.
 
સુનંદા પુષ્કરના મૃત્યુ પછી, શશી થરૂરને જે કલમોમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેના પર આરોપ લાગ્યો હતો તો તે 3 થી 10 વર્ષની કેદની સજા ભોગવી શકે છે. બુધવારે નિર્ણાયક સુનાવણી દરમિયાન, શશી થરૂરને પત્ની સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં દિલ્હી પોલીસે લગાવેલા આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments