Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂર્વ ગુજરાત સીએમ શંકર સિંહ વાઘેલા બોલ્યા - ગોધરાની જેમ પુલવામાં હુમલો પણ બીજેપીનુ ષડયંત્ર

Webdunia
શુક્રવાર, 3 મે 2019 (11:46 IST)
ગુજરાતના પૂર્વ મુખ્યમંતી શંકર સિંહ વાઘેલાએ દાવો કર્યો કે 14 ફેબ્રુઆરીના રોજ થયેલો પુલવામા હુમલો ગોધરાની જેમ બીજેપીનુ ષયંત્ર હતુ. બીજેપી અને કોંગ્રેસ પછી હવે એનસીપીઈમાં આવેલ વાઘેલાએ આરોપ લગાવ્યો કે પુલવામાં હુમલામા ઉપયોગમાં લેવાયેલ આરડીએક્સથી લૈસ વાહનનુ શરૂઅતી રજીસ્ટ્રેશન ગુજરાતનુ હતુ.  બુધવારે વાઘેલાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે બીજેપી સરકારે અતંકવાદનો ઉપયોગ ચૂંટણી જીતવા માટે કર્યો. તેમણે કહ્યુ, છેલ્લા પાંચ વર્ષમાં અનેક આતંકી હુમલા થયા. 
 
ગુપ્ત માહિતી હતી તો પુલવામાની રાહ કેમ જોઈએ. - વાઘેલાએ એવુ પણ કહ્યુ કે બાલાકોટમાં થયેલ એયર સ્ટ્રાઈકમાં એક પણ વ્યક્તિ માર્યો નહોતો ગયો. બાલાકોટ એક સમજી વિચારેલુ ષડયંત્ર હતુ. પુલવામાં હુમલાને લઈને ગુપ્ત સૂત્રો પાસેથી સૂચના મળ્યા પછી પણ કોઈ માહિતી હતી તો તમે આ કૈપોને લઈને કોઈ પગલા કેમ ન ઉઠાવ્યા.  તમે કેમ પુલવામાં જેવી કોઈ ઘટના થવાની રાહ જોઈ રહ્યા ?
 
બીજેપીના નેતા પણ પાર્ટીથી ખુશ નથી - હુમલામાં બીજેપીના સસમેલ હોવાનો આરોપ લગાવતા વાઘેલાએ કહ્યુ ચૂંટણી જીતવા માટે  સાંપ્રદાયિક તનાવ ઉભો કરવામં આવી રહ્યો છે. ગુજરાત મુશ્કેલીમાં છે અને બીજેપીના નેતા પણ પાર્ટીથી ખુશ નથી. તેમણે લાગે છે કે બંધુઆ મજૂર બની ગયા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે વાઘેલાના નેતૃત્વમાં એનસીપીએ ગુજરાતમાં જોર શોરથી ચૂંટણી લડી છે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments